પુરી રથયાત્રામાં દુર્ઘટના: ભીડના દબાણને કારણે સર્જાયેલી નાસભાગમાં એક શ્રદ્ધાળુનું મોત, અનેક ઘાયલ

Puri Rath Yatra Stampede ઓડિશાના પુરી ખાતે આયોજિત વિશ્વવિખ્યાત ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. ‘બડા દંડા’ (ગ્રાન્ડ રોડ) પર લાખો શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે ભીડનું દબાણ એટલું વધી ગયું હતું કે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં એક શ્રદ્ધાળુએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે ૧૨૦થી વધુ લોકોને સારવાર માટે…

Read More