PM મોદીની ‘સાત અપીલ’ પર રાહુલ ગાંધીનો પલટવાર,જાણો શું કહ્યું…
PM Modi 7 Appeals : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની અસરો વચ્ચે ભારતમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. રવિવારે સિકંદરાબાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના હિતમાં જનતાને ‘સાત અપીલ’ કરી હતી, જેના પર આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કર્યા છે. રાહુલે પીએમની આ અપીલોને દેશની આર્થિક નિષ્ફળતા ગણાવી છે. PM Modi 7 Appeals :…

