Ranbir Kapoor Ayodhya Land

અમિતાભ બચ્ચન બાદ રણબીર કપૂરે પણ અયોધ્યામાં ખરીદ્યો પ્લોટ

Ranbir Kapoor Ayodhya Land : બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરે ઉત્તર પ્રદેશના પવિત્ર શહેર અયોધ્યામાં રિયલ એસ્ટેટ માર્કેટમાં એન્ટ્રી કરી છે. જાણીતા ડેવલપર ‘ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા’ (HoABL) ના જણાવ્યા અનુસાર, રણબીરે અયોધ્યામાં સરયુ નદીના કિનારે આવેલા એક પ્રીમિયમ પ્રોજેક્ટમાં ₹3.31 કરોડ ની કિંમતનો પ્લોટ ખરીદ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ ડીલ બાદ અયોધ્યામાં લક્ઝરી પ્રોપર્ટીની માંગમાં…

Read More

કપૂર પરિવારે વડાપ્રધાન મોદીની કરી ખાસ મુલાકાત, જેહ-તૈમૂરને PM તરફથી મળી ખાસ ભેટ

  બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રાજ કપૂરની 100મી જન્મજયંતિ ટૂંક સમયમાં આવી રહી છે. કપૂર પરિવારે આ ખાસ પ્રસંગ માટે ઘણું પ્લાનિંગ કર્યું છે. 14 ડિસેમ્બરે ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ઈવેન્ટ પહેલા સમગ્ર કપૂર પરિવાર તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દિલ્હી પહોંચ્યો હતો. પીએમને મળ્યા બાદ કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી…

Read More

‘ધૂમ 4’માં રણબીર કપૂરની એન્ટ્રી, વર્ષ 2025માં ફ્લોર પર જશે ફિલ્મ

આદિત્ય ચોપરા તેની શ્રેષ્ઠ ફ્રેન્ચાઈઝી ‘ધૂમ 4’માં કોઈ કસર છોડવા માંગતો નથી. આ માટે તે સતત ખર્ચ પર ભાર આપી રહ્યો છે. આ ફ્રેન્ચાઈઝીમાં વિલનની મુખ્ય ભૂમિકા છે. એટલા માટે વિલન પર ઘણી મહેનત કરવામાં આવી રહી છે. પહેલા સમાચાર આવી રહ્યા હતા કે ધૂમ 4 માટે શાહરૂખ અને સલમાન સાથે વાતચીત ચાલી રહી છે,…

Read More