Sabarmati River Dry News

અમદાવાદમાં સાબરમતી નદી ખાલી થતાં જ ‘ખજાના’ની શોધ: વાસણા બેરેજ અને સુભાષબ્રિજની કામગીરી વચ્ચે લોકોનું નદીના પટમાં કીડીયારું ઉભરાયું

Sabarmati River Dry News: અમદાવાદની [Ahmedabad] જીવાદોરી સમાન સાબરમતી નદીને [Sabarmati River] આગામી બે મહિના માટે ખાલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વાસણા બેરેજના [Vasna Barrage] દરવાજા બદલવા અને સુભાષબ્રિજનું [Subhash Bridge] જિર્ણોદ્ધાર કાર્ય હાથ ધરવા માટે સિંચાઈ વિભાગે [Irrigation Department] 15 એપ્રિલથી નદીનું પાણી ઓસારી દીધું છે. જોકે, નદી ખાલી થતાં જ એક તરફ…

Read More