Ashok Dham Temple Stampede 

બિહારના અશોક ધામ મંદિરમાં મોટી દુર્ઘટના: શ્રાવણના સોમવારે નાસભાગ થતા 7 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ

Ashok Dham Temple Stampede પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે બિહારના લખીસરાય જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ અશોક ધામ મંદિર (ઇન્દ્રદમેશ્વર મહાદેવ મંદિર) માં એક અત્યંત હચમચાવી નાખતી દુર્ઘટના ઘટી છે. ભારે ભીડ અને અફરાતફરી વચ્ચે સર્જાયેલી નાસભાગ (Stampede) માં ૭ શ્રદ્ધાળુઓના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે આઠથી વધુ લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ…

Read More
Nitish Kumar Resignation :

બિહારમાં નીતિશ કુમાર CM પદ છોડવા તૈયાર, ભાજપને મળશે કમાન!

Nitish Kumar Resignation :  બિહારમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી રાજકીય અટકળો હવે અંતિમ તબક્કામાં હોય તેમ જણાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યસભામાં જવા માટે મુખ્યમંત્રી પદ છોડવાની તૈયારી દર્શાવી છે. આ ફેરફાર સાથે બિહારમાં ફરી એકવાર નવી NDA સરકારની રચના થઈ શકે છે, જેમાં મુખ્યમંત્રી પદ ભારતીય જનતા પાર્ટી (BJP) ના…

Read More