શ્રાવણ માસમાં ભક્તો માટે રાહત: સુરત-સોમનાથ નવી સ્લીપર બસ સેવા શરૂ

 Surat to Somnath Sleeper Bus પવિત્ર શ્રાવણ માસ [Shravan Month] માં ભગવાન સોમનાથ [Somnath Temple] ના દર્શને જતાં ભક્તો માટે રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત રાહતભર્યા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત એસ.ટી. નિગમ [Gujarat ST Corporation] દ્વારા સુરત અને સોમનાથ તેમજ અમરેલી અને સોમનાથ વચ્ચે નવી સ્લીપર બસ સેવાઓ [Sleeper Bus Service] શરૂ…

Read More