જૂનાગઢમાં કાળમુખો અકસ્માત: સોમનાથ દર્શને જતા બનાસકાંઠાના પરિવારના 4 સભ્યોના મોત

Junagadh Accident : જૂનાગઢ (Junagadh) ના મજેવડી (Majevadi) બાયપાસ પર શનિવારે વહેલી સવારે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો હતો. બનાસકાંઠા (Banaskantha) થી સોમનાથ (Somnath) જઈ રહેલી એક કાર રોડ પર ઉભેલા ટ્રક (Truck) ની પાછળ જોરદાર રીતે ઘૂસી જતાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા…

Read More

સોમનાથની થશે કાયાપલટ, 282 કરોડનો ખર્ચ થશે!

Somnath- પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની 282 કરોડ રૂપિયાના ખર્ચે કાયાપલટ થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ અને ગુજરાત સરકાર દ્વારા આ ભવ્ય પ્રોજેક્ટ હાથ ધરાયો છે. સોમનાથ શહેરી વિકાસ સત્તામંડળ (સુડા) દ્વારા 102 એકર જમીન સાફ કરી, ગેરકાયદે દબાણ હટાવાયા. માસ્ટર પ્લાનમાં 1.48 કિમીનો દરિયાકિનારે પ્રોમેનેડ, શોપિંગ કોમ્પ્લેક્સ, હેરિટેજ વોક,…

Read More