Justice PS Narasimha

સુપ્રીમ કોર્ટ કોલેજિયમમાં મોટો ફેરફાર: જસ્ટિસ પી.એસ. નરસિમ્હા બન્યા નવા સભ્ય, જજોની નિમણૂકમાં ભજવશે મહત્વની ભૂમિકા

Justice PS Narasimha : દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના જજોની નિમણૂક અને બદલીનો નિર્ણય લેતી મહત્વપૂર્ણ ‘સુપ્રીમ કોર્ટ કોલેજિયમ’માં એક મોટો બદલાવ આવ્યો છે. રવિવારે જસ્ટિસ જે.કે. મહેશ્વરીના નિવૃત્ત થયા બાદ, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પી.એસ. નરસિમ્હા કોલેજિયમના નવા અને પાંચમા સભ્ય બનવા જઈ રહ્યા છે. કોલેજિયમમાં પાંચમા સૌથી વરિષ્ઠ જજ હોવાના નાતે જસ્ટિસ…

Read More