Surendranagar Accident

લખતર-વિરમગામ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 7 પદયાત્રીઓના મોત

Surendranagar Accident  :  ભક્તિના માર્ગ પર એક અત્યંત હૃદયદ્રાવક અને ગોઝારી ઘટના બની છે. રાજકોટથી પગપાળા દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓના સંઘને સુરેન્દ્રનગર નજીક એક ગમખ્વાર અકસ્માત નડ્યો છે. લખતર-વિરમગામ હાઇવે પર પૂરપાટ ઝડપે આવતા એક કાળમુખા ટ્રકે 10 જેટલા યાત્રાળુઓને અડફેટે લીધા હતા, જેમાં 7 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે 3 લોકોની…

Read More

Surendranagarમાં વઢવાણ-લખતર હાઇવે પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા સાત લોકોના મોત

Surendranagar જિલ્લાના વઢવાણ-લખતર હાઇવે પર જામર અને દેદાદરા ગામ નજીક કોઠારિયા ખાતે બે કાર વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં સાત લોકોના મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ એક કાર રસ્તાની બાજુમાં પડી હતી અને તેમાં આગ લાગવાથી ધંધુકા તાલુકાના જીજર ગામના સાત મુસાફરોના મોત નિપજ્યા હતા. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો, જેને સારવાર માટે સુરેન્દ્રનગર…

Read More