Ram Mandir Donation Scam

અયોધ્યા રામ મંદિરમાં ચડાવા ચોરીનો મામલો: આરોપીઓ દ્વારા નકલી રસીદ બનાવી ફંડ ઉઘરાવતા હોવાનો મોટો ખુલાસો!

Ram Mandir Donation Scam : અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલા ભવ્ય રામ મંદિરમાં ચડાવા ચોરીના કેસમાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. પોલીસ તપાસમાં હવે એ વાતનો પર્દાફાશ થયો છે કે આરોપીઓ માત્ર મંદિરમાંથી દાન ચોરતા જ નહોતા, પરંતુ ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ના નામે નકલી રસીદ બુક બનાવીને લોકો પાસેથી ગેરકાયદેસર…

Read More
Champat Rai resigns

રામ મંદિર દાન ચોરી કેસ વિવાદ વચ્ચે મહાસચિવ ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યુ રાજીનામું

Champat Rai resigns : ભવ્ય રામ મંદિરમાં (Ayodhya Ram Mandir) ભક્તોના દાન અને ચઢાવાની કથિત ચોરીના મામલામાં હવે એક અત્યંત મોટો અને ઐતિહાસિક ઘટનાક્રમ સામે આવ્યો છે. આ વિવાદ વચ્ચે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે (Champat Rai) પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મહાસચિવ ચંપત રાયનું રાજીનામું (Champat Rai Resigns)…

Read More
Ram Mandir Donation Scam

અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરી મામલે 8 લોકો સામે FIR: SIT ના રિપોર્ટ બાદ એક્શન

Ram Mandir Donation Scam અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં (Ayodhya Ram Mandir) શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવતા દાન અને ચઢાવાના ગેરરીતિ મામલે એક મોટો એક્શન લેવામાં આવ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ફરિયાદ અને SIT ની તપાસ બાદ પોલીસે સત્તાવાર રીતે 8 લોકો સામે FIR નોંધી છે, જેનાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે….

Read More
UP mass suicide case

UPમાં એક જ પરિવારના પાંચ સભ્યોના લટકતા મળ્યા મૃતદેહ

UP mass suicide case : ઉત્તર પ્રદેશ [Uttar Pradesh]: ઉત્તર પ્રદેશના એક ગામમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. એક જ ઘરમાંથી એક દંપતી અને તેમના ત્રણ માસૂમ બાળકોના મૃતદેહ ફાંસીએ લટકતી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં આ સામૂહિક આત્મહત્યા [Mass Suicide] હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું…

Read More

આ ગામમાંથી ચોરો ટ્રાન્સફોર્મર જ ચોરી ગયા,ગામમાં 25 દિવસથી વીજળી જ નથી!

Thieves stole the transformer –   બદાઉન જિલ્લાના ઉગૈતી વિસ્તારના સોરહા ગામમાંથી 250 KVA ટ્રાન્સફોર્મરની ચોરી થઇ ગઇ હતી. આ ગામ   14 ડિસેમ્બરથી વીજળી વગરના છે. સ્થાનિકો અને અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચોરોએ નજીકના ખેતરોમાંથી ટ્રાન્સફોર્મર ઉખેડી નાખ્યું, તેના ભાગો અને અન્ય કિંમતી વસ્તુઓની ચોરી કરી અને ફરાર થઇ ગયા. વિજળી વિભાગે આ મામલે તપાસ શરૂ કરી…

Read More
રાહુલ ગાંધીને સંભલ પહોંચતા અટકાવવા

રાહુલ ગાંધીને સંભલ પહોંચતા અટકાવવા માટે DMએ 4 જિલ્લાના પોલીસ વડાને લખ્યો પત્ર!

રાહુલ ગાંધીને સંભલ પહોંચતા અટકાવવા –    લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે સંભલ જવાની જાહેરાત કરી છે. આને ધ્યાનમાં રાખીને, જિલ્લા પ્રશાસને ગાઝિયાબાદ અને સંભલ વચ્ચેના NCRના ચાર જિલ્લાઓને પત્ર લખીને રાહુલ ગાંધીને તેમના સ્થાન પર જ રોકવાની વિનંતી કરવામાં આવી છે. સંભલના ડીએમ રાજેન્દ્ર પેન્સિયા દ્વારા NCR જિલ્લા ગાઝિયાબાદ અને નોઈડા તેમજ બુલંદશહર…

Read More