જુહાપુરામાં અમવા સંસ્થાએ પાયોરિયા બિમારી પર જાગૃતિ શિબિરનું કર્યું સફળ આયોજન

જુહાપુરા-સરખેજ સ્થિત અમવા સંસ્થાએ દ્વારા તા.18/1/25 નાં રોજ અમવા આયોજિત ફૂડ ટ્રેનિંગ પ્રોગ્રામ અને જાગૃતિ શિબિર યોજાઇ ગઇ.પાયોરિયા બિમારી સંદર્ભે આ જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ડૉ શબાન ખાને (પિરિયોડોન્ટિસ્ટ અને ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ,અને કર્ણાવતી સ્કૂલ ઓફ ડેન્ટીસ્ટ્રીના આસિસ્ટન્ટ પ્રોફેસર ) પાયોરિયા બિમારી અંગે વિસ્તૃત માહિતી આપી હતી, તેમણે ‘ પાયોરિયા: લક્ષણો, જાગૃતી અને…

Read More

કાઉન્સિલર ઇકબાલ શેખે RE D.P. સંદર્ભે કરી કમિશનરને લેખિત રજૂઆત, ચારતોડા ક્બ્રસ્તાન અંગે પણ કરી રજૂઆત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ અમદાવાદના વિકાસ અર્થે રોડ પહોળા કરવા માટે કામગીર  પૂરજોશમાં ચાલી રહી છે, હાલમાં AMC પૂર્વ વિસ્તારના ગોમતીપુરમાં  રોડ પહોળો કરવા માટે કઈક દુકાનો અને મકાનો તોડવાનું આયોજન કરી રહી છે,જેના લીધે પૂર્વ ઝોનના ગોમતીપુર વિસ્તારના હાથીખાઇ કાળીદાસ મિલ ચાર રસ્તાથી લઇને ચારતોડ ક્બ્રસ્તાન જાહેર માર્ગ પર આરઇ ડીપીના ભાગરૂપે કોર્પોરેશન…

Read More

જુહાપુરા-સરખેજમાં નરેશભાઇ પ્રજાપતિની પાણીપુરી છે ફેમસ, ખાવા માટે લાગે છે ભારે ભીડ!

Ayan Bhel Pakodi Center –  સામાન્ય રીતે પકોડી ખાવાની વાત નીકળે એટલે મોંમાંથી પાણી છૂટે, પાણીપુરી ખાવાની દરેકને ગમતી હોય છે, આ એક સ્વાદિષ્ટ વ્યંજન છે ,લોકો પાણીપુરી ખાવાના ખુબ શોખીન હોય છે,ખાસ કરીને યુવતી અને મહિલાઓ..મોટા ભાગે લોકોની પસંદગીની વાનગી પાણીપુરી જ હોય છે. આજે આપણે વાત કરવી છે આયાન ભેળ પકોડી સેન્ટરની. Ayan…

Read More

જુહાપુરામાં અમવા સંસ્થાનો શિષ્યવૃત્તિ વિતરણનો સમાપન કાર્યક્રમ યોજાયો

અમદાવાદ મુસ્લિમ વિમેન એસોસિએશન  (અમવા) દ્વારા  શિષ્યવૃત્તિ વિતરણનું સમાપન કાર્યક્રમ આજ રોજ શનિવારે બપોરે 3 કલાકે  જુહાપુરામાં યોજાઇ ગયો. ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા ફાતિમા શેખ સન્માનમાં અમવા સંસ્થાએ શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કર્યું હતું જેમાં ધોરણ 1થી કોલેજ સુધીના વિધાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી, આ શિષ્યવત્તિ ત્રણ ભાગમાં વહેચવામાં આવી હતી. આ શિષ્યવૃત્તિનો કાર્યક્રમ…

Read More
Sarangpur Bridge will remain closed

Sarangpur Bridge will remain closed: અમદાવાદનો સારંગપુર બ્રિજ આગામી દોઢ વર્ષ સુધી બંધ રહેશે,જાણો

  Sarangpur Bridge will remain closed: અમદાવાદનો સારંગપુર બ્રિજ આગામી દોઢ વર્ષ સુધી બંધ રહેશે. 2 જાન્યુઆરી, 2025 થી 30 જૂન, 2026 સુધી બંધ રહેશે. નવા બ્રિજનું કામ શરૂ થતાં બ્રિજ બંધ થઈ જશે. સારંગપુર બ્રિજ બંધ થતાં અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રિજ પર ટ્રાફિક વધશે. પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું. નોંધનીય છે કે…

Read More
સાત્વિક મહોત્સવ

અમદાવાદમાં સાત્વિક મહોત્સવ યોજાશે,વિસરાતી વાનગીઓનો સ્વાદ માણી શકશો! આ તારીખથી શરૂ થશે

સાત્વિક મહોત્સવ-  આજના આધુનિક સમયમાં શહેરમાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ ફૂડનો આનંદ માણવા માટે લોકો ઉત્તેજિત રહેતા હોય છે. આ જ ભાવનાને ધ્યાનમાં રાખીને, સૃષ્ટિ સંસ્થા દ્વારા અમદાવાદના સોલા એસ.જી. હાઈવે પર આવેલી શ્રી ભાગવત વિદ્યાપીઠ પરિસરમાં સાત્વિક મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મહોત્સવમાં, તમને વિસરાતી વાનગીઓના સ્વાદનો આનંદ માણવાની સાથે સાથે, પ્રાકૃતિક…

Read More
મૈત્રી ફાઉન્ડેશન

ગોમતીપુરમાં મૈત્રી ફાઉન્ડેશન દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું કરાયું ભવ્ય આયોજન! વહેલી તકે કરાવો નોંધણી

ગુજરાતના તમામ અનુસૂચિત જાતિના પરિવાર માટે  દ્વિતીય સમૂહ લગ્નનું ભવ્ય આયોજન અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં કરવામાં આવ્યો છે. મૈત્રી ફાઉન્ડેશન તરફથી સતત બીજા વર્ષે પણ દ્રિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં તે દીકરીઓનો સમાવેશ કરવામાં આવશે, જેમના માતા-પિતા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, અથવા જેમના પિતા ઉપલબ્ધ નથી અથવા જેમના ભાઈ…

Read More
અશાંત ધારો

ગુજરાતના આ શહેરમાં પણ હવે અશાંત ધારો લાગુ,જાણો તેના વિશે

ગુજરાતના વધુ એક શહેરમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. હા અશાંત ધારો અમદાવાદન વિરમગામે લગાવવામાં આવ્યો છે. 1990 કોમી રમખાણો બાદ અમલમાં આવેલા અશાંત ધારાનો કાયદો ગુજરાતના 16 થી વધુ શહેરોમાં ફેલાયો છે. ત્યારે હવે કલોલ બાદ વિરમગામમાં પણ અશાંતધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. જે મુજબ, હવે કલેકટરની મંજૂરીથી જ અહી પ્રોપર્ટીનું ખરીદ અને…

Read More

ગુજરાતમાં નકલી IAS મેહુલ શાહ ઝડપાયો, શિક્ષક અને વિધાર્થીઓ સાથે કરી લાખોની ઠગાઇ!

 નકલી IAS મેહુલ શાહ –   ગુજરાતમાં નકલી જજ બાદ નકલી આઇએએસ પકડાયો છે, રાજ્યમાં નકલી લોકોના પર્દાફાશ થઇ રહ્યા છે. રાજ્યમાં સમયઅંતરાલે કોઇ નકલી સરકારી અધિકારી પકડવાના સમાચાર સામે આવી રહ્યા છે.નકલી સરકારી અધિકારી બનવાના અનેક કિસ્સાઓમાં એક વધુ કિસ્સો સામે આવ્યો છે. મેહુલ શાહ નામના ઠગે અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતાં…

Read More

ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવમાં 25%નો થઇ શકે છે વધારો!

ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ –    જંત્રી દરો (સરકાર દ્વારા ગણતરી કરાયેલ મિલકતના દરો) ના સુધારા અંગે ગુજરાત સરકારની તાજેતરની જાહેરાતે રિયલ એસ્ટેટ સેક્ટરમાં ચિંતા વધારી છે, અમદાવાદમાં પ્રોપર્ટીના ભાવમાં 15 થી 25 ટકા સુધીનો વધારો થવાની ધારણા છે. નિષ્ણાતો માને છે કે ભલે સરકારે નવા જંત્રી દરો પર જાહેર સૂચનો માટે 30-દિવસની વિંડો ખોલી પરતું…

Read More