PM મોદીની દેશવાસીઓને અપીલ: ‘એક વર્ષ સુધી સોનાના ઘરેણાં ન ખરીદો’
PM Modi Gold Appeal : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેલંગાણાના સિકંદરાબાદમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષની વૈશ્વિક અર્થતંત્ર અને ભારત પર પડનારી સંભવિત અસરો અંગે દેશવાસીઓને માહિતગાર કર્યા હતા. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે વિશ્વમાં ગમે ત્યાં યુદ્ધ થાય, તેની અસર ભારત જેવા દેશોના બજાર અને…

