અમવા અને મહેર સંસ્થા દ્વારા પર્યાવરણીય જાગૃતિ માટે વૃક્ષારોપણ ઝુંબેશ

વરસાદી માહોલ વચ્ચે પર્યાવરણ જાગૃતિ માટે અને વૃક્ષોની સંભાળને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે,અમવા અને ધી મહેર ક્રેડિટ એન્ડ સપ્લાય કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડ દ્વારા સરખેજ અને જુહાપુરા વિસ્તારમાં વૃક્ષારોપણ અભિયાનનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ ઝુંબેશ હેઠળ વૃક્ષારોપણ, રોપાઓની વહેંચણી અને સમુદાયમાં જાગૃતિ ફેલાવવા માટે નાના-નાના વાર્તાલાપ કાર્યક્રમો યોજાયો મહેર સોસાયટીના પ્રમુખ  એમ.યુ. દેસાઈ, અમવાના…

Read More

અમવા સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને જરૂરિયાતમંદ મહિલાઓને સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો

તા.15/2/25 નાં રોજ કમ્પ્યુટર નાં વિવિધ કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ લગભગ 45 વિદ્યાર્થીઓ ને હાજર રહેલ મહાનુભાવોને હસ્તે સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્ય હતાં.ઉપરાંત 26 જરૂરિયાતમંદ મહિલા સાહસિકોને નાના ધંધાઓ માટે દરેકને રૂ.7000 લેખે રૂ.182000ની સહાય અપાઈ હતી. કાર્યક્રમ નાં પ્રમુખ સ્થાને થી બોલતા જનાબ વકાર અહેમદભાઈ સિદ્દીકી સાહેબે સૌને પોતે જે ફિરકામાં માનતા હોય, જે…

Read More

અમવા સંસ્થા દ્બારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમનું કરાયું સફળ આયોજન!

અમવા સંસ્થા સતત મહિલાના વિકાસ અને સમાજને શિક્ષિત કરવાનું અભિગમ કાર્ય કરી રહી છે.અમવા સંસ્થા મહિલાના સશક્તિકરણના કાર્યક્રમ અંતર્ગત નાના-મોટું બિઝનેશ કરતી મહિલાઓને પ્રોત્સાહક સહાય આપવનો આયોજન કર્યું છેતા.27/1/25 નાં રોજ અમવા દ્બારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમમાં રૂ.433800/ વગર વ્યાજ ની લોનનું વિતરણ અને રૂ.47800/ની પ્રોત્સાહક સહાય આપવામાં આવી હતી. મુખ્ય મહેમાન જનાબ મુનાફ પઠાણે (સ્થાપક,…

Read More

જુહાપુરા-સરખેજમાં નરેશભાઇ પ્રજાપતિની પાણીપુરી છે ફેમસ, ખાવા માટે લાગે છે ભારે ભીડ!

Ayan Bhel Pakodi Center –  સામાન્ય રીતે પકોડી ખાવાની વાત નીકળે એટલે મોંમાંથી પાણી છૂટે, પાણીપુરી ખાવાની દરેકને ગમતી હોય છે, આ એક સ્વાદિષ્ટ વ્યંજન છે ,લોકો પાણીપુરી ખાવાના ખુબ શોખીન હોય છે,ખાસ કરીને યુવતી અને મહિલાઓ..મોટા ભાગે લોકોની પસંદગીની વાનગી પાણીપુરી જ હોય છે. આજે આપણે વાત કરવી છે આયાન ભેળ પકોડી સેન્ટરની. Ayan…

Read More
The torture of rickshaw pullers

સરખેજમાં અંબર ટાવર સામે રિક્ષાચાલકોના ત્રાસથી ઉદભવે છે ટ્રાફિકની સમસ્યા, પ્રજા ત્રાહિમામ

The torture of rickshaw pullers – અમદાવાદના સરખેજના અંબર ટાવર સામે મોતી બેકરીની પાસે રિક્ષાચાલકોના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ રીક્ષાચાલકો પાર્કિગ ઝોન ન હોવા છંતા પણ આડેધડ પાર્કિગ કરતા હોવાથી ટ્રાફિકની સમસ્યા વધુ વકરે છે. અંબર ટાવરના ચાર રસ્તા સર્કલ પર સૌથી જટિલ ટ્રાફિક સમસ્યા છે. રોજ પીકઅપ અવર સમય સિવાય પણ…

Read More
જુહાપુરાના માફિયા બિલ્ડરો

જુહાપુરાના માફિયા બિલ્ડરોએ ઇસ્લામની આ વાતો અનિવાર્યપણે જાણવી જોઇએ!

જુહાપુરાના માફિયા બિલ્ડરો –  આજના માહોલમાં માફિયા બિલ્ડરો પૈસા કમાવવા માટે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખુલ્લેઆમ છેતરી રહ્યા છે, તેમની જીવનભરની કમાણીના રુપિયા જુઠ બોલીને પડાવી લે છે. અમદાવાદના સરખેજવિસ્તારના ટીપી 85 રોડ સામે કેનાલ પાસે સરકારની જમીન,નદીની જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરીને લોકો સાથે ખુલ્લેઆમ છેતરપિંડી કરી રહ્યા છે. જે સારી વાત નથી,…

Read More
મિલ્લી કાઉન્સિલ

સરખેજમાં ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ ગુજરાતની મિલ્લી કોન્ફરન્સ યોજાઇ, લીગલ ટીમનું કરાશે ગઠન

ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ ગુજરાત તરફથી મુસ્લિમ સમાજના પ્રશ્નો સંદર્ભે મિલ્લી કોન્ફરન્સ જામિઆ હફસા, બદર પ્લાઝાના પ્રથમ માળે આજ રોજ 27 ઓકટોબર 2.30 કલાકે યોજાઇ હતી. કોન્ફરન્સની શરૂઆત કુરાનની તિલાવતથી કરવામાં આવી હતી. મિલ્લી કોન્ફરન્સમાં  મુસ્લિમ સમાજના આગેવાનો, મુસ્લિમ સંસ્થાઓ, સહિત દરેક ક્ષેત્રના મુસ્લિમ નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે આ કોન્ફરન્સમાં મુસ્લિમ સમાજના…

Read More
વરસાદ

અમદાવાદમાં ગાજવીજ સાથે મૂશળધાર વરસાદ

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી બે દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 20 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. આજના દિવસે અમદાવાદના વાતાવરણમાં એકાએક ફેરફાર આવ્યો છે, જેમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે સિંધુ ભવન રોડ, નવરંગપુરા, યુનિવર્સિટી, વસ્ત્રાપુર, નારણપુરા, વાડજ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના…

Read More

સરખેજમાં જામિઆ ઇબ્ને ટ્રસ્ટ દ્વારા બીજો ભવ્ચ સર્વધર્મ સમૂહ લગ્નોત્સવ યોજાયો

અમદાવાદના સરખેજ વિસ્તારમાં સ્થિત જામિઆ ઇબ્ને અબ્બાસ ટ્રસ્ટ સર્વધર્મ  સમાન વિચારધારાથી સમાજમાં સેવાકિય કાર્ય કરે છે, જામિઆ ઇબ્ને અબ્બાસ ટ્ર્સ્ટ દ્વારા સરખેજના ગાંધી હોલમાં રવિવારે  6-10-2024ના રોજ  બીજો સર્વધર્મ સમૂહ લગ્નમહોત્સવ કોમી એખલાસ સાથે ભવ્ય રીતે ઉજવાયો હતો. આ સર્વધર્મ સમૂહલગ્નમાં 51 હિંદુ-મુસ્લિમ નવયુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા જે પૈકી 2 હિંદુ અને 49 મુસ્લિમ નવયુગલોએ…

Read More