
આજથી રેલવેમાં થશે આ મોટા ફેરફારો,જાણો
Indian railways new rules: ભારતમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી રેલ્વેનું ખૂબ મોટું નેટવર્ક…
Indian railways new rules: ભારતમાં ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી રેલ્વેનું ખૂબ મોટું નેટવર્ક છે. ભારતમાં દરરોજ સરેરાશ 2 કરોડ 20 લાખ મુસાફરો રેલ દ્વારા મુસાફરી કરે છે. આમાંથી 16 લાખ મુસાફરો રિઝર્વેશન ટિકિટ પર સ્લીપર અને એસી કોચમાં મુસાફરી કરે છે. ટિકિટ બુક કરાવ્યા પછી, સરેરાશ 21% મુસાફરો તેમની ટિકિટ રદ કરે છે….
કૈલાસ માનસરોવર યાત્રા: હિન્દુ ધર્મમાં, કૈલાશ માનસરોવરને ભગવાન શિવનું નિવાસસ્થાન માનવામાં આવે છે, તેથી તેનું વિશેષ મહત્વ છે. આ યાત્રા 30 જૂનથી શરૂ થઈ છે, જે આગામી 2 મહિના એટલે કે ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. કૈલાશ માનસરોવર પર્વત સાથે ઘણી મહાન વાર્તાઓ જોડાયેલી છે.એવું કહેવાય છે કે ભગવાન શિવ માતા પાર્વતી સાથે હિમાલયની ટેકરીઓ વચ્ચે…
ગુજરાતનું પ્રખ્યાત સોમનાથ મંદિર શ્રાવણ મહિનામાં ફરી ભક્તો માટે એક અનોખી અને આધ્યાત્મિક પહેલ શરૂ કરશે. હવે ભક્તો ફક્ત 25 રૂપિયાની ફીમાં પવિત્ર રુદ્રાક્ષ મેળવી શકશે અને સૌથી ખાસ વાત એ છે કે બિલ્વપત્ર પણ ભગવાન શિવને તેમના નામે અર્પણ કરવામાં આવશે. મંદિર વહીવટની આ નવી વ્યવસ્થા ભક્તોને ભગવાન શિવ પ્રત્યેની તેમની ભક્તિ વ્યક્ત કરવા…
ઝોહરાન મમદાની: ભારતીય મૂળના 33 વર્ષીય ઝોહરા મમદાનીએ મંગળવારે સાંજે ન્યૂ યોર્ક સિટીની ડેમોક્રેટિક મેયર પ્રાઇમરીમાં ઐતિહાસિક જીત હાંસલ કરી. તેમના મુખ્ય હરીફ અને ભૂતપૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમોએ મમદાનીને અભિનંદન આપતા રેસમાંથી ખસી ગયા. ક્વીન્સના એક છત બારમાંથી મમદાનીએ પોતાની જીતની જાહેરાત કરી. 1 જુલાઈના રોજ ક્રમાંકિત પસંદગી મતદાન પછી અંતિમ પરિણામની પુષ્ટિ થશે, પરંતુ…
કાયદા સલાહકારની ભરતી: ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં રહેતા અને સારી નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન, બિરસા મુંડા ભવન, ગાંધીનગર ખાતે લીગલ કન્સલ્ટન્ટ (કાયદા સલાહકાર)ની પોસ્ટ માટે ભરતીની શાનદાર તક આવી છે. આ ભરતી 11 માસના કરાર આધારિત ધોરણે છે, અને પસંદગી પામેલા ઉમેદવારને માસિક ₹60,000નો નિશ્ચિત પગાર મળશે. ગુજરાત આદિજાતિ વિકાસ…
રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય: ગુજરાત સરકારે નાના અને મધ્યમ વર્ગીય પરિવારો માટે આવાસ તબદીલીની પ્રક્રિયાને સરળ અને સસ્તી બનાવવા મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે સોસાયટી, એસોસિએશન અને નોન-ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટ દ્વારા કરવામાં આવતા મિલકત ટ્રાન્સફર પર ભરવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની છૂટ આપવાનો નિર્ણય…
કચ્છની બન્ની ભેંસે રચ્યો ઈતિહાસ: ગુજરાતનો કચ્છ જિલ્લો ભૌગોલિક અને સાંસ્કૃતિક વૈવિધ્ય સાથે પશુધનની દૃષ્ટિએ પણ અનોખું મહત્વ ધરાવે છે. કચ્છની બન્ની નસલની ભેંસે રૂ. 14.1 લાખની રેકોર્ડબ્રેક કિંમતે વેચાઈને નવો ઈતિહાસ રચ્યો છે. આ ભેંસ લખપત તાલુકાના સાનધ્રો ગામના પશુપાલક ગાજી હાજી અલાદાદની હતી, જેને ભુજના સેરવા ગામના માલધારી શેરુભાઈ ભલુંએ ખરીદી છે. સામાન્ય…
શામળાજીમાં ATMમાં લૂંટ: અરવલ્લી જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ શામળાજીમાં એક ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે. શામળાજી બસ સ્ટેશન નજીક આવેલા ખાનગી કંપનીના એટીએમમાંથી પાંચ તસ્કરોએ 5.50 લાખ રૂપિયાની રોકડ ચોરી કરી, એટીએમને આગ લગાવી અને વૈભવી કારમાં ફરાર થઈ ગયા. આ ઘટનાએ સ્થાનિકોમાં સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે. ઘટનાની વિગતો શામળાજીમાં ATMમાં લૂંટ:…
ફૈઝાને CISFની ટ્રેનિંગ પૂરી કરી : મહેમદાવાદના મલેકવાડા ગામના 21 વર્ષીય ફૈઝાન સુબામીયા મલેકે માત્ર નાની ઉંમરે જ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ની પરીક્ષા પાસ કરીને સમાજ અને પરિવાર માટે ગર્વની વાત છે. ફૈઝાને રાજસ્થાનના RTC બારોર ટ્રેનિંગ સેન્ટરમાં 9 મહિનાની કઠિન અને સઘન ટ્રેનિંગ પૂર્ણ કરી છે, અને હવે તે હથિયારી ટ્રેનિંગ માટે હૈદરાબાદ…
ગુજરાતના નવા DGP : ગુજરાત રાજ્યના પોલીસ વડા (DGP) વિકાસ સહાય છેલ્લા બે વર્ષથી વધુ સમયથી આ પદ પર કાર્યરત છે. પરંતુ નિયમ મુજબ, તેઓ આવતીકાલે, 30 જૂન 2025ના રોજ નિવૃત્ત થવા જઈ રહ્યા છે. આ સાથે રાજ્યના અન્ય વરિષ્ઠ IPS અધિકારી વિવેક શ્રીવાસ્તવ પણ નિવૃત્ત થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, ગુજરાતના નવા DGP તરીકે…