ગુજરાતમાં વધશે ગરમીનો પારો, આ જિલ્લામાં હિટવેવની કરાઇ આગાહી

ગુજરાતમાં થોડા દિવસની રાહત બાદ ફરીથી ગરમીએ જોર પકડ્યું છે. રાજ્યમાં રવિવારના દિવસે તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો ઉછાળો નોંધાયો છે, જેને લીધે લોકો ગરમીના તાપે તસ્તજમ થઈ ગયા છે.રાજ્યમાં સૌથી વધુ તાપમાન કંડલા એરપોર્ટ પર નોંધાયું, જ્યાં પારો 43.6 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો હતો. જ્યારે…

Read More

ગુજરાતના દરિયાકાંઠે ₹1800 કરોડનું 300 કિલો ડ્રગ્સ ઝડપાયું, ATS અને કોસ્ટ ગાર્ડની સંયુક્ત કાર્યવાહી

ગુજરાતમાં જેમ દરરોજ દારૂ પકડાતો હોય તેમ હવે ડ્રગ્સ પણ વારંવાર ઝડપાતાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. ગઈકાલે મધરાતે સમુદ્ર માર્ગે આવતો ડ્રગ્સનો વધુ એક મોટો જથ્થો પકડાયો છે.ગઈકાલે પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને ભારતીય કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઑપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન લગભગ ₹1800 કરોડની કિંમતના 300 કિલોગ્રામ એમડી…

Read More

ગુજરાત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને GUJCET પરીક્ષાના પરિણામની તારીખ કરાઇ જાહેર

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહ અને GUJCETની પરીક્ષાના પરિણામોની તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે માર્ચ 2025માં લેવાયેલ પરીક્ષાઓનું પરિણામ 17 એપ્રિલ, 2025ના રોજ સવારે 9 વાગ્યાથી જાહેર કરવામાં આવશે. પરિણામ…

Read More

ગુજરાતમાં કોંગ્રેસે 43 નિરીક્ષક અને 183 પીસીસી નિરીક્ષકની કરી નિમણૂક, કોંગ્રેસ થશે મજબૂત

ગુજરાતમાં કોંગ્રેસને ફરીથી સક્રિય અને સંઘટિત બનાવવાના પ્રયાસો તેજ થયા છે. તાજેતરમાં અમદાવાદમાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)નું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું, જેમાં સંગઠનમાં મોટા ફેરફારની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આ દિશામાં આગળ વધતાં, સંગઠન સૃજન અભિયાન અંતર્ગત AICC દ્વારા આજે કુલ 43 નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. સાથે સાથે, ગુજરાતના 183…

Read More

જુહાપુરામાં સૌપ્રથમવાર અતિઆધુનિક અમવા વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

જુહાપુરામાંl સૌપ્રથમવાર ખૂબ જ આધુનિક ટેકનોલોજીથી સજજ્ “અમવા વેલનેસ સેન્ટર” ની શરૂઆત તારીખ 12-4-2025 શનિવારના રોજ થયેલ છે.ઉદ્ઘાટક સુ શ્રી સુઝાન ખંભાતાએ રૂઝાનબેન ખંભાતા (વજ્ર ફાઉન્ડેશનના પ્રણેતા, મોટીવેશનલ સ્પીકર, બિઝનેસ વુમન) અમવા વેલનેસ સેન્ટર નું ઉદ્ઘાટન કરતાં મહિલાઓ ને તેનો પુરેપુરો લાભ લઈ માનસિક અને શારિરીક રીતે સશક્ત બનવા આહ્વાન કર્યુ હતું અને ડો.મહેરૂન્નિસા,ડો.નાજનીન અને…

Read More

મહેમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે પૂજ્ય રવિશંકર મહારાજા હોલનું કરાયું લોકાપર્ણ

મહેમદાવાદમાં 20 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલું પૂજ્ય રવિશંકર મહારાજા હોલનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ-હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.મહેમદાવાદના સ્ટેશન રોડ પર ઔડા દ્વારા તૈયાર કરવામાં આવેલ નવનિર્મિત પૂજ્ય રવિશંકર મહારાજા હોલનનું લોકાપર્ણ થતા મહેમદાવાદની પ્રજામાં હર્ષ ઉલ્લાસની લાગણી જોવા મળી હતી. નોંધનીય છે કે પૂજ્ય રવિશંકર મહારાજા હોલ 20 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં…

Read More

ગાંધીનગરના કમલમ ખાતે ભાજપની મહત્વપૂર્ણ બેઠક,ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ પણ હાજર

ગાંધીનગરના કમલમ ખાતે ગુજરાત ભાજપની મહત્વપૂર્ણ બેઠક આજે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં શરૂ થઈ છે. બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તથા SC મોરચાના ઈન્ચાર્જ તરૂણ ચૂંગ, તમામ ધારાસભ્યો, સાંસદો તેમજ પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે. આ બેઠક બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે યોજાનારા સેવા પખવાડિયાં (14થી 24 એપ્રિલ)ના આયોજન  થકી ભાજપ દેશભરમાં…

Read More
કુમુદિની લાખિયા

પદ્મ વિભૂષણ કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું નિધન, આજે અમદાવાદમાં થશે અંતિમ સંસ્કાર

ગુજરાતના દિગ્ગજ કથક નૃત્યાંગના કુમુદિની લાખિયા નું 95 વર્ષની જૈફ વયે અવસાન થયું છે. નૃત્ય ક્ષેત્રમાં તેમના અમૂલ્ય પ્રદાનને બિરદાવતા ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણ પુરસ્કારથી નવાજ્યા હતા. આજે બપોરે અમદાવાદમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમણે 1967માં અમદાવાદ ખાતે ‘કદમ્બ સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિક’ નામે ભારતીય નૃત્ય અને સંગીતની સંસ્થા સ્થાપી હતી, જ્યાંથી…

Read More
bomb threat

bomb threat : વડોદરાની GIPCL કંપનીને બોમ્બની ધમકી, પોલીસ અને બોમ્બ સ્કવોડ એલર્ટ!

bomb threat :  વડોદરા શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરની જાણીતી ઉર્જા કંપની GIPCL (ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિ.)ના ઉચ્ચ અધિકારીને એક શંકાસ્પદ ઈમેલ મળ્યો છે જેમાં કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ઈમેલ મળતા જ તંત્રમાં હડકંપ મચી ગયો હતો. તુરંત જ કંપનીના સંચાલકોએ પોલીસને માહિતી આપી, ત્યારબાદ ક્રાઈમ બ્રાંચ, એસઓજી,…

Read More

Delhi-Mumbai Expressway: દિલ્હીથી વડોદરા મુસાફરીમાં હવે 5 કલાકની બચત: ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેની બાકી કામગીરી જાણો

Delhi-Mumbai Expressway: દેશભરમાં ઘણા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે બનાવવામાં આવી રહ્યા છે. આ એક્સપ્રેસવે શહેરી વસ્તીથી દૂર ખેતરોમાંથી અથવા પર્વતોને કાપીને બનાવવામાં આવ્યા છે. આ ક્રમમાં, દિલ્હી-મુંબઈ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે પણ બનાવવામાં આવી રહ્યો છે. દિલ્હી-મુંબઈ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે, જે બંને શહેરો વચ્ચે મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે. તે ઝડપી અને અનુકૂળ મુસાફરી માટે રચાયેલ છે. આ એક્સપ્રેસવેની કુલ…

Read More