Navsari Purna River accident: પૂર્ણા નદી દુર્ઘટના: નવસારીમાં 5 લોકો ડૂબ્યા, ભાભીને બચાવતો દિયર ગુમ

Navsari Purna River accident: નવસારી શહેરના ધરાગીરી ગામ નજીક આવેલી પૂર્ણા નદીમાં આજ રોજ દુઃખદ ઘટનાની જાણકારી મળી છે. નદીના કિનારે કપડાં ધોવા ગયેલી ચાર મહિલાઓમાંથી એક અચાનક પાણીના વહેણમાં ફસાઈ ગઈ હતી. તેને બચાવવાના પ્રયાસમાં બાકીની ત્રણ મહિલાઓ પણ નદીમાં ઊતરી ગઈ, જેના પગલે આખી ઘટના પલભરમાં જાનલેવા બની ગઈ. સાંભળતાની સાથે જ નજીકમાં…

Read More

મહેમદાવાદના સંત શહીદ મુબારક સૈયદ (ર.હ.)ના ઉર્સ પર હજારો હિન્દુ-મુસ્લિમ શ્રદ્વાળુઓ ઉમટશે

મહેમદાવાદના સોજાલી ગામે ઐતિહાસિક ઇમારત રોજા-રોજી દરગાહ આવેલી છે. બુધવારે રોજા-રોજીનો ભવ્ય ઉર્સ ઉજવાશે,  સંત શહીદ મુબારક સૈયદ (ર.હ.)નો ભવ્ય ઉર્ષ ઉજવાશે. આજે રાત્રે સંદલ શરીફનો કાર્યક્રમ કરવામાં આવશે અને આવતીકાલે બુધવારે 9-4- 2025ના રોજ ઉર્ષ ઉજવાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો હિન્દુ-મુસ્લિમ શ્રદ્વાળુઓ દર્શન માટે ઉમટશે. મહેમદાવાદના મહાન સંત શહીદ મુબારક સૈયદ…

Read More

અમદાવાદ અધિવેશનમાં મલ્લિકાર્જુન ખડગેનું સંબોધન,‘RSSની વિચારધારા ગાંધી અને આંબેડકર વિરોધી’

આજથી અમદાવાદમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું 84મું અધિવેશન શરૂ થઈ ગયું છે. આ અધિવેશન મંગળવાર અને બુધવારના એમ બે દિવસ ચાલશે. 64 વર્ષ પછી કોંગ્રેસના અધિવેશનનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે. અધિવેશન માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સંસદીય પક્ષના નેતા સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમદાવાદ પહોંચ્યા છે….

Read More

આજથી કોંગ્રેસના બે દિવસીય મહાઅધિવેશનનો થયો પ્રારંભ!

આજે ગુજરાતના અમદાવાદમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું મહાઅધિવેશન મળી રહ્યું છે. કોંગ્રેસના દરેક દિગ્ગજ નેતાઓ કાલે રાત્રે જ અમદાવાદ આવી પહોંચ્યા હતા. નોંધનીય છે કે, આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વિપક્ષ નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, અને પ્રિયંકા ગાંધી પણ મહત્ત્વપૂર્ણ બેઠકોમાં સામેલ થવા માટે હાજર રહી શકે છે. આ અધિવેશન માટે દેશભરથી 2000થી પણ…

Read More

અમદાવાદમાં આવતીકાલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

ગુજરાતમાં આશરે 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાવા જઈ રહ્યું છે. ત્રણ દિવસીય આ કાર્યક્રમની શરૂઆત આજથી જ થઈ ગઈ છે. અમદાવાદમાં યોજાઈ રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા માટે કોંગ્રેસ નેતાઓનું આજથી જ અમદાવાદમાં આગમન શરૂ થઈ ચૂક્યું છે. મલ્લિકાર્જુન ખડગે, કે. સી. વેણુગોપાલ, શશી થરૂર, અશોક…

Read More

ગુજરાતમાં ગરમીનો કહેર, કંડલા 45 ડિગ્રીથી શેકાયું

ગુજરાતમાં છેલ્લા પંદરેક દિવસથી સખત ગરમી અને તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે વધુ ગરમી પડવાની આગાહી કરી છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અનેકચ્છમાં તો એવું લાગતું છે કે સમગ્ર વિસ્તાર અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયો છે, જ્યાં ગરમી અસહ્ય બની ગઈ છે. હવામાન વિભાગે આ બધી સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું…

Read More

હાડગુડ ગામે સૂફી પીર કમાલુદ્દીન બાવા (ર.હે)નો ભવ્ય ઉર્સ ઉજવાયો

આણંદ નજીક હાડગુડ ગામ ખાતે સુફી પીર કમાલુદ્દીન બાવા (ર.હે.)ના કોમી એકતાના પ્રતિક રૂપે ઉર્સ મુબારકનો પ્રસંગ ધામધૂમ અને ઉત્સાહભર્યો રીતે ઉજવવામાં આવ્યો. સંદલ મુબારકની ઉજવણી દરમિયાન મોટી સંખ્યામાં અકિદતમંદો ઝુલુસમાં જોડાયા અને મજાર પર આવીને વિશ્વ શાંતી અને દેશની પ્રગતિ માટે દુઆઓ કરી.સંદલ મુબારકની ઉજવણી બાદ શુક્રવારે શાનદાર સૂફી કલામ કવ્વાલીનો પ્રોગ્રામ યોજાઈ ગયો.આ…

Read More
Ahmedabad Fire

Ahmedabad Fire : અમદાવાદના જીવરાજ પાર્કમાં બ્લાસ્ટ સાથે લાગેલી આગે મચાવી દહેશત 

Ahmedabad Fire :  અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આજે વહેલી સવારે એક ભયાનક ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધું હતું. અહીં જીયાનદા સોસાયટી નજીક આવેલા રહેણાંક મકાનમાં બનેલા ACના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ એક પછી એક ગજબના ધડાકાઓ થવા લાગ્યા, જેના કારણે આખા વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. ધડાકા અને આગથી હચમચાયું…

Read More

BJP Foundation Day : આજે ભાજપનો 45મો સ્થાપના દિવસ: રાજ્યભરમાં ઉજવણીનો જોશ

BJP Foundation Day : ભારતીય જનતા પાર્ટીનો આજે 45મો સ્થાપના દિવસ છે. વર્ષ 1980માં ભારતીય રાજકારણમાં પ્રારંભ કરનાર આ પક્ષ આજે વિશ્વની સૌથી મોટી લોકશાહીપક્ષ તરીકે ઉભર્યું છે. પાર્ટીના સ્થાપના દિવસને લઈને સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો યોજાયા અને કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. રાજકોટમાં મનસુખ માંડવીયાએ ફરકાવ્યો ઝંડો રાજકોટ શહેરમાં ભાજપના કાર્યકરો સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ…

Read More

Fake Allotment Letters : ચાંદલોડિયામાં PM આવાસ કૌભાંડ: 21 મકાન નકલી પત્રથી ફાળવાયા

Fake Allotment Letters : અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન ફાળવણીમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડમાં બે આરોપીઓએ નકલી એલોટમેન્ટ લેટરો તૈયાર કરી, લોકોને 50-50 હજાર રૂપિયા લઈને મકાનો ફાળવી આપ્યાં હતા. સમગ્ર બનાવ બહાર આવતા AMC દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી કાયદેસર કાર્યવાહી શરૂ કરાઈ છે. નકલી પત્રોથી મકાનની…

Read More