Ahmedabad Flower Show 2025

Ahmedabad Flower Show 2025 : ફલાવર્સ શોમાં ઓલમ્પિક 2036ના યજમાનીની જોવા મળી ઝલક,CM ભૂપેન્દ્ર પટેલે ઉદ્વઘાટન કર્યું

Ahmedabad Flower Show 2025 : 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાનો નિર્ણય વર્ષ 2025માં લેવામાં આવશે. વર્ષની શરૂઆતમાં, ગુજરાતે ખુલ્લેઆમ આ ગેમ્સની યજમાની કરવાનો દાવો કર્યો છે. શુક્રવારે સીએમ ભૂપેન્દ્ર પટેલે ફ્લાવર શોમાં ભારત 2036 ઝોનમાં પોતાનો ફોટો ક્લિક કરાવીને સંકેત આપ્યો હતો. ગુજરાત સરકાર અમદાવાદમાં ગેમ્સના આયોજન માટે તૈયારીઓ કરી રહી છે. શું ભારત 2036…

Read More
Amreli letter scandal

Amreli letter scandal : અમરેલી લેટરકાંડમાં પાયલને જામીન: કોર્ટનો નિર્ણય, MLA કૌશિક વેકરિયા સામે ઉગ્ર પ્રદર્શન

Amreli letter scandal : અમરેલીના લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને સેશન્સ કોર્ટ દ્વારા જામીન મંજુર થયા છે. આ કેસમાં કોંગ્રેસ અને પાટીદાર સમાજની સંસ્થાઓ સહિત ભાજપના કેટલાક નેતાઓએ પણ વિરોધ વ્યક્ત કર્યો છે. ગઈકાલે પાયલ ગોટીની ધરપકડ બાદ રાજકીય ગરમાવો વધુ વધ્યો હતો. યુવતીને જામીન આપતા કોર્ટના આદેશ બાદ નવો વળાંક સેશન્સ કોર્ટમાં પાયલના વકીલ…

Read More
Praveen Togadia

Praveen Togadia : પ્રવીણ તોગડિયાનો સંદેશ: બાંગ્લાદેશ સામે કડક વલણ અપનાવો, હિન્દુઓની સુરક્ષા માટે કાયદો અને દંડાની જરૂર

Praveen Togadia : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયાએ આજે (2 જાન્યુઆરી) સુરતમાં વિવિધ સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી હતી. આગામી મહાકુંભમાં લાખો લોકોની ઉપસ્થિતિ માટે પરિષદ દ્વારા કરાઈ રહેલી વ્યવસ્થાઓ અંગે મીડિયા સાથે માહિતી શેર કરી હતી. તોગડિયાએ હિન્દુઓની બહુમતી જાળવવા માટે કાયદા અને દંડાનો ઉપયોગ કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર…

Read More
Amreli Letter Scandal

Amreli Letter Scandal : અમરેલી લેટરકાંડમાં પરેશ ધાનાણીની એન્ટ્રી: ”કૌરવ કુળના અહંકારી લોકોએ ભરબજારમાં કુંવારી કન્યાનો વરઘોડો કાઢ્યો, સમાજ માફ નહીં કરે!’

Amreli Letter Scandal : અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા માટે લખાયેલા પત્રના મામલે રાજકારણ વધુ ગરમાયું છે. ગઇકાલે (1 જાન્યુઆરી) પ્રતાપ દુધાતના મુખ્યમંત્રીને લખેલા પત્ર બાદ હવે પરેશ ધાનાણી પણ આ મુદ્દે ધડાકેદાર પ્રવેશ કર્યો છે. ટ્વિટ કરીને તેમણે કહ્યું કે, “કૌરવ કુળના અહંકારી લોકોએ ભરબજારમાં કુંવારી કન્યાનો ‘વરઘોડો’ કાઢ્યો છે. સમાજ ક્યારેય માફ…

Read More
Subsidy On DAP

Subsidy On DAP : નવું વર્ષ ખેડૂતો માટે ખુશીના સંદેશા સાથે: સરકારનો મોટો નિર્ણય, વધારાની સબસિડીની જાહેરાત!

Subsidy On DAP : કેન્દ્ર સરકારે ખેડૂતો માટે વિશેષ રાહતની જાહેરાત કરતા ડીએપી ખાતર પર એક્સ્ટ્રા સબસિડીની મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે મોદી સરકારે ડીએપી માટે રૂ. 3850 કરોડના વન ટાઈમ સ્પેશિયલ સબસિડી પેકેજને મંજૂરી આપી છે. આ નિર્ણયથી ડીએપી ખાતરના ભાવ યથાવત રહેશે, જે હેઠળ 50 કિલોની થેલી માત્ર રૂ….

Read More
Flower Show-2025

Flower Show-2025: અમદાવાદમાં આવતીકાલથી ફ્લાવર શૉનો થશે આરંભ, જાણો ટિકિટ અને સમય!

Flower Show-2025 – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત ફ્લાવર શો-2025   3 જાન્યુઆરીથી ખુલ્લો મુકવામાં આવશે. આ ફ્લાવર શોની સાથે રાજ્યના મુખ્યમંત્રી અમદાવાદમાં ટી સેન્સસની કામગીરીનો આરંભ કરાવશે. ફ્લાવર શોની મુલાકાતે આવનારા મુલાકાતીઓ તેમનો અભિપ્રાય ડિજિટલ સ્વરૂપમાં આપી શકે તે માટે QR કોડ સિસ્ટમ રાખવામાં આવશે. ગત વર્ષના ફ્લાવર શોના આયોજન કરતા, આ વર્ષના ફ્લાવર શો-2025…

Read More
9 new municipalities

9 new municipalities : ગુજરાતમાં 9 નવી મહાનગરપાલિકાઓની મંજૂરી: મુખ્યમંત્રીએ નવા વર્ષની અનોખી ભેટ આપી

9 new municipalities : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યમાં એક સાથે નવી 9 મહાનગરપાલિકાની રચનાના નિર્ણયને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીના નેતૃત્વની વર્તમાન સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર/ વઢવાણ, મોરબી, પોરબંદર/ છાયા અને ગાંધીધામ એમ કુલ ૦૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર…

Read More
New district of Vav-Tharad

બનાસકાંઠાનું વિભાજન કરી વાવ-થરાદની નવા જિલ્લા તરીકે સત્તાવાર જાહેરાત

  New district of Vav-Tharad – ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતના વિકાસને પ્રોત્સાહન આપવા અને સરકારી સેવાઓ વધુ સુગમ બનાવવા માટે 2025ના પ્રથમ દિવસે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી બે નવા જિલ્લામાં રૂપાંતરિત કરવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે.ઉત્તર ગુજરાતને 2025ના વર્ષના પ્રથમ દિવસે…

Read More
26 IAS promoted in the new year

26 IAS promoted in the new year : ગુજરાતમાં 2016 અને 2021 બેન્ચના 26 IAS અધિકારીઓને પ્રમોશન

26 IAS promoted in the new year : રાજ્યમાં 31 ડિસેમ્બર મોડી રાત્રે 23 આઈપીએસ અધિકારીઓના પ્રમોશનના ઓર્ડર બાદ, આજે સવારે 26 IAS અધિકારીઓના પ્રમોશનના ઓર્ડર જાહેર કરવામાં આવ્યા છે. આ પ્રમોશનમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા અને કચ્છ-ભુજના કલેક્ટર અમિત અરોરાને મહત્વપૂર્ણ સ્થાન મળ્યું છે. 26 અધિકારીઓમાંથી 9ને સિનિયર ધોરણે પ્રમોટ કરવામાં આવ્યા છે….

Read More
Sukanya Samriddhi Yojana

Sukanya Samriddhi Yojana : દીકરીના સારા ભવિષ્ય માટે આ સ્કીમમાં રોકાણ કરો, ભણતરથી લઈને લગ્ન સુધીના ખર્ચનું ધ્યાન રાખવામાં આવશે

Sukanya Samriddhi Yojana : ભારત સરકારે દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી છે. યોજના હેઠળ દીકરીઓના ખાતા ખોલવામાં આવે છે અને તેમાં રોકાણ કરવામાં આવે છે. ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. દેશના લાખો અને કરોડો લોકોને આ સરકારી યોજનાઓનો લાભ મળે છે. સરકાર વિવિધ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં…

Read More