વડાપ્રધાન મોદીને મારી નાખવાની ધમકી, મુંબઈ પોલીસને ફોન આવ્યો, આરોપીની થઇ ગઇ ઓળખ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને જાનથી મારી નાખવાની ધમકીનો મામલો સામે આવ્યો છે. આ ધમકી ફોન પર આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો કોલ આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપી છે. ધમકીભર્યા કોલ બાદ પોલીસ એલર્ટ મોડ પર છે અને મામલાની તપાસ કરી…

Read More

કાશી, મથુરા અને સંભલ બાદ હવે અજમેર દરગાહ પણ છે નિશાના પર?કોર્ટે સ્વીકારી અરજી!

હિન્દુ પક્ષે દેશની સૌથી પ્રખ્યાત દરગાહમાંની એક અજમેર દરગાહ પર દાવો કર્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દરગાહ સંકટ મોચન મહાદેવ મંદિર છે. આ મામલામાં અજમેર સિવિલ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે તે અરજી સ્વીકારી લીધી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એક મંદિર છે. હિન્દુ સેનાના…

Read More

મેપ પર ખોટો રસ્તો બતાવવા પર GOOGLE કરી સ્પષ્ટતા,જાણો શું કહ્યું…

ઉત્તર પ્રદેશના બરેલીમાં રવિવારે એક કાર અધૂરા પુલ પરથી પડી ગઈ હતી. ગૂગલ મેપ પર ખોટો રસ્તો જોઈને જ ડ્રાઈવરે કાર બ્રિજ ઉપરથી હંકારી હતી. અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. આ મામલે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જેમાં ગૂગલ મેપ્સના રિજનલ મેનેજરને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. આ મામલે સાર્વજનિક બાંધકામ વિભાગના 4 અધિકારીઓ સામે…

Read More

મહારાષ્ટ્રના CM પદની રેસમાંથી એકનાથ શિંદે બહાર, દેવેન્દ્ર ફડણવીસની દાવેદારી મજબૂત

એકનાથ શિંદે  – મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિએ જંગી જીત મેળવી છે. જે બાદ મહારાષ્ટ્રના આગામી સીએમ કોણ હશે તે અંગે હજુ પણ સસ્પેન્સ યથાવત છે. જોકે, એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે જોવાનું એ રહે છે કે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી કોણ હશે. જ્યાં મહાયુતિમાં સામેલ એકનાથ શિંદે જૂથના લોકો પોતાના…

Read More

પેન્શનધારકો માટે સારા સમાચાર, હવે ઘરે બેઠા જ મળી શકશે હયાતીનું પ્રમાણપત્ર,જાણો

ગુજરાત રાજ્યના પેન્શનધારકો માટે એક શ્રેષ્ઠ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હવે પેન્શનધારકો ઘરે બેઠા જ આપમેળે હયાતીનું પ્રમાણપત્ર મેળવી શકશે, અને આ માટે તેમને ટ્રેઝરી, બેંક કે અન્ય વિભાગોમાં જવાની જરૂર નહીં પડે.આ હયાતીનું  પ્રમાણપત્ર પ્રાપ્તિ માટે પેન્શનધારકો હવે તેમના નજીકની પોસ્ટઓફિસના પોસ્ટમેન અથવા ગ્રામીણ ડાક સેવકની મદદ લઈ શકશે. પેન્શનધારકો પોસ્ટમેન અથવા પોસ્ટ…

Read More
ધાર્મિક સ્થળોની સુરક્ષા

ધાર્મિક સ્થળોની સુરક્ષાની અરજી પર સુપ્રીમ કોર્ટ કરશે આ તારીખે સુનાવણી

દેશના વિવિધ ભાગોમાં મંદિરો અને મસ્જિદોને લઈને વિવાદ વધી રહ્યો છે. તાજેતરમાં, કોર્ટના આદેશ બાદ, ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં સ્થિત જામા મસ્જિદનો સર્વે કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ભારે હિંસા ફેલાઈ હતી. આ બધાની વચ્ચે સુપ્રીમ કોર્ટે હવે ધાર્મિક સ્થળોની સુરક્ષા અને 1991માં બનેલા કાયદા સાથે જોડાયેલી અરજી પર સુનાવણી કરવાનો સંકેત આપ્યો છે. આવો જાણીએ…

Read More
સંભલ જામા મસ્જિદ સર્વે

દેશમાં સંભલ જેવી સ્થિતિ ન સર્જાય માટે જમિયત ઉલેમા-એ-હિંદ સુપ્રીમ કોર્ટ પહોચ્યું

જમિયત ઉલેમા-એ-હિંદ – ઉત્તર પ્રદેશમાં સંભલ જેવી ઘટનાને રોકવા માટે જમિયત ઉલેમા-એ-હિંદે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. મૌલાના અરશદ મદનીએ જણાવ્યું હતું કે, “પૂજાના સ્થળોની સુરક્ષા માટેના વાસ્તવિક કાયદાના અમલીકરણના અભાવને કારણે દેશમાં સંભલ જેવી ઘટનાઓ બની રહી છે. આ ઘટનાઓને રોકવી ખૂબ જ જરૂરી છે. પૂજાના સ્થળો અધિનિયમ-1991 આમ છતાં નીચલી અદાલતો મુસ્લિમ ધર્મસ્થળોના…

Read More

અજમેર દરગાહનો થશે સર્વે..? શિવ મંદિરનો કરાયો દાવો, કોર્ટ કરશે સુનાવણી

અજમેર દરગાહનો થશે સર્વે –   ખ્વાજા ગરીબ નવાઝ દરગાહને શિવ મંદિર હોવાનો દાવો કરવાના કેસમાં મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હિંદુ સેના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે દરગાહની જગ્યાએ ભગવાન શિવનું મંદિર હતું, જેમાં પુરાવા તરીકે એક વિશેષ પુસ્તક રજૂ કરવામાં આવ્યું હતું. 1910માં પ્રકાશિત એક પુસ્તકમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે…

Read More

કોંગ્રેસનું મોટું એલાન, બેલેટ પેપરથી ચૂંટણી માટે દેશભરમાં ચલાવશે અભિયાન

કોંગ્રેસે બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ માટે દેશવ્યાપી અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે ચૂંટણી બેલેટ પેપરથી જ થાય અને તેના માટે અમે ભારત જોડ યાત્રાની તર્જ પર દેશભરમાં પ્રચાર કરીશું. ખડગેએ કહ્યું, ‘હું એક વાત કહીશ કે ઓબીસી, એસસી,…

Read More

મેવાડની ગાદી માટે મહારાણા પ્રતાપના વંશજો વચ્ચે શા માટે છે સંઘર્ષ? જાણો

  મહારાણા પ્રતાપના વંશજો –  રાજસ્થાનમાં મહારાણા પ્રતાપના વંશજો વચ્ચેના સંઘર્ષે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. ઉદયપુરમાં રાજવી પરિવારના સૌથી મોટા પુત્ર મહેન્દ્ર સિંહ મેવાડના પુત્ર વિશ્વરાજ સિંહ મેવાડને ગાદી પર બેસાડવાની પરંપરા અનુસરવામાં આવી હતી. બીજી તરફ મહેન્દ્ર સિંહના નાના ભાઈ અરવિંદ સિંહ મેવાડે આ વિધિને ગેરકાયદેસર ગણાવી છે. તેમનું કહેવું છે કે સિંહાસનનો…

Read More