અજમેર શરીફ દરગાહ કેસમાં મહેબૂબા મુફ્તીનું મોટું નિવેદન, હિંસા થઇ શકે છે!

જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ અને પીડીપી ચીફ મહેબૂબા મુફ્તી એ અજમેર શરીફ દરગાહને હિંદુ મંદિર જાહેર કરવાની અરજી પર કડક નિવેદન આપ્યું છે. મહેબૂબા મુફ્તી એ કહ્યું કે મસ્જિદો અને દરગાહને નિશાન બનાવવાથી રક્તપાત થઈ શકે છે. પૂર્વ CJI પર નિશાન સાધતા મહેબૂબાએ કહ્યું કે તેમના કારણે લઘુમતીઓના ધાર્મિક સ્થળોને લઈને વિવાદાસ્પદ ચર્ચાઓ શરૂ થઈ છે.આ…

Read More
ઓસ્ટ્રેલિયમાં હવે ભણવા જવાનું થયું મોઘું

ઓસ્ટ્રેલિયમાં હવે ભણવા જવાનું થયું મોઘું, સ્ટુડન્ટ વિઝા ફી 710 થી વધીને 1600 ડોલર થઇ

ઓસ્ટ્રેલિયમાં હવે ભણવા જવાનું થયું મોઘું   –  ઓસ્ટ્રેલિયા જઈને અભ્યાસ કરવાનું સપનું જોતા વિદ્યાર્થીઓ માટે તેમના સપનાને સાકાર કરવાનું થોડું મુશ્કેલ બની ગયું છે. ઓસ્ટ્રેલિયાએ 1 જુલાઈથી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી વિઝા ફી 710 ઓસ્ટ્રેલિયન ડોલરથી વધારીને 1,600 ઓસ્ટ્રેલિયન ડોલર કરી છે. કેન્દ્ર દ્વારા ગુરુવારે સંસદમાં આ માહિતી આપવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયમાં હવે ભણવા જવાનું થયું મોઘું…

Read More

પોલીસની વેરિફિકેશન રિર્પોટ નેગેટિવ હોવા છંતા પાસપોર્ટ બનશે, હાઇકોર્ટે આપ્યો ચુકાદો

પોલીસની વેરિફિકેશન રિર્પોટ –   પાસપોર્ટ બનાવવા અથવા રિન્યુ કરાવવા માટે કતારમાં ઉભેલા લોકો માટે સારા સમાચાર છે. રાજસ્થાન હાઈકોર્ટે કહ્યું છે કે પોલીસ તપાસનો રિપોર્ટ નેગેટિવ આવે તો પણ પાસપોર્ટ બનાવવાનું રોકી શકાય નહીં. તાજેતરમાં હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે નકારાત્મક પોલીસ વેરિફિકેશન રિપોર્ટ હોવાના કારણે નાગરિકને પાસપોર્ટ મેળવવાના કાયદાકીય અધિકારથી વંચિત કરવામાં આવતું નથી….

Read More

ICC રેન્કિંગમાં ફરી જસપ્રીત બુમરાહ નંબર 1 ટેસ્ટ બોલર બન્યો

 બુમરાહ-   ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે તેના શાનદાર પ્રદર્શનને કારણે ICC ટેસ્ટ બોલરોની રેન્કિંગમાં ફરીથી નંબર 1 સ્થાન મેળવ્યું છે. બુધવાર, 27 નવેમ્બર 2024 ના રોજ જાહેર કરાયેલ આ રેન્કિંગમાં, તે દક્ષિણ આફ્રિકાના કાગિસો રબાડાને પાછળ છોડીને ટોચના સ્થાને પાછો ફર્યો. આ સાથે જ ભારતીય બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ટેસ્ટ રેન્કિંગમાં બીજા નંબરનો બેટ્સમેન બની ગયો…

Read More

થાઇરોડઇડની દવાને લઇને નવા સંશોધનમાં થયો ચિંતાજનક ખુલાસો, જાણો

થાઇરોઇડ હોર્મોન્સ સંબંધિત રોગ છે, જેની સારવાર અલગ-અલગ દવાઓથી કરવામાં આવે છે. જ્યારે થાઇરોઇડ ગ્રંથિ ઓછી સક્રિય બને છે, ત્યારે હાઇપોથાઇરોડિઝમની સ્થિતિ ઊભી થાય છે. તેનાથી વિપરિત, જ્યારે થાઇરોઇડ ગ્રંથિ અતિશય સક્રિય બને છે, ત્યારે આ સ્થિતિને હાઇપરથાઇરોઇડિઝમ કહેવામાં આવે છે. બંને પરિસ્થિતિઓ લોકોને ખરાબ રીતે અસર કરે છે. આખી દુનિયામાં કરોડો લોકો થાઈરોઈડથી ઝઝૂમી…

Read More

ગુજરાત વિદ્યાપીઠમાં લાખો રૂપિયાની નોકરી મેળવવાની સોનેરી તક,જાણો તમામ માહિતી

ગુજરાત વિદ્યાપીઠ દ્વારા કુલસચિવ અને ફાઈનાન્સ ઓફિસરની જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.ગુજરાત વિદ્યાપીઠ ભરતી માટે પોસ્ટની વિગતો, વયમર્યાદા, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાતની તમામ માહિતી જાણો ગુજરાત વિદ્યાપીઠ ભરતી અંગે મહત્વની માહિતી: સંસ્થા: ગુજરાત વિદ્યાપીઠ પોસ્ટ: કુલસચિવ અને ફાઈનાન્સ ઓફિસર કુલ જગ્યા: 2 વય મર્યાદા: 57 વર્ષથી વધારે ન હોય અરજી કરવાની છેલ્લી તારીખ: 20…

Read More
વકફ બિલ

આ સત્રમાં નહીં આવે વકફ બિલ, JPCનો કાર્યકાળ લંબાયો,જાણો રિર્પોટ સંસદમાં કયારે રજૂ થશે!

સંસદના ચાલુ શિયાળુ સત્રના પ્રથમ સપ્તાહના છેલ્લા દિવસે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) વકફ બિલ પર પોતાનો અહેવાલ સંસદમાં રજૂ કરવાની હતી. આ સત્રના કાર્યસૂચિમાં પણ આનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેપીસીમાં સામેલ વિપક્ષી પાર્ટીઓના સાંસદો કાર્યકાળ વધારવાની માંગ કરી રહ્યા હતા, પરંતુ આ સમિતિનું નેતૃત્વ કરી રહેલા ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ જગદંબિકા પાલે દાવો…

Read More

વડાપ્રધાન મોદીને મારી નાખવાની ધમકી, મુંબઈ પોલીસને ફોન આવ્યો, આરોપીની થઇ ગઇ ઓળખ

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને જાનથી મારી નાખવાની ધમકીનો મામલો સામે આવ્યો છે. આ ધમકી ફોન પર આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમમાં ધમકીભર્યો કોલ આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી આપી છે. ધમકીભર્યા કોલ બાદ પોલીસ એલર્ટ મોડ પર છે અને મામલાની તપાસ કરી…

Read More

કાશી, મથુરા અને સંભલ બાદ હવે અજમેર દરગાહ પણ છે નિશાના પર?કોર્ટે સ્વીકારી અરજી!

હિન્દુ પક્ષે દેશની સૌથી પ્રખ્યાત દરગાહમાંની એક અજમેર દરગાહ પર દાવો કર્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દરગાહ સંકટ મોચન મહાદેવ મંદિર છે. આ મામલામાં અજમેર સિવિલ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે તે અરજી સ્વીકારી લીધી છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ એક મંદિર છે. હિન્દુ સેનાના…

Read More

અદિતિ રાવ હૈદરીના પતિ સિદ્ધાર્થ સાથેના ખાસ પળોના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ સૂર્યનારાયણે 16 સપ્ટેમ્બર 2024ના રોજ તેમના લગ્નની જાહેરાત કરીને ચાહકોને રોમાંચિત કર્યા હતા. ત્યારબાદ બંનેએ તેલંગાણાના 400 વર્ષ જૂના મંદિરમાં લગ્ન કર્યા. સમારોહમાં માત્ર ખાસ લોકો જ હાજર રહ્યા હતા. સાદા લગ્ને સૌના દિલ જીતી લીધા હતા. આ કપલે ફરી એકવાર લગ્ન કરી લીધા છે. તેણે 27 નવેમ્બરના રોજ અલીલા…

Read More