શેખ હસીના ભારતમાં જ રહેશે, પ્રત્યાર્પણની માંગ વચ્ચે મોદી સરકારે લીધો આ નિર્ણય
Sheikh Hasina – બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાનું પ્રત્યાર્પણ કરવામાં આવશે નહીં. ભારત સરકાર તરફથી બાંગ્લાદેશ સરકારને આપેલા પરોક્ષ સંદેશમાં આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ભારત સરકારે બી શેખ હસીનાનો પાસપોર્ટ રદ થવા છતાં તેમના વિઝા લંબાવ્યા છે. ગૃહ મંત્રાલયે શેખ હસીનાને ભારતમાં રહેવા માટે વિઝાની સમયમર્યાદા વધારી દીધી છે. Sheikh…

