ભારતે દિલધડક મેચમાં શ્રીલંકાને સુપરઓવરમાં હરાવીને 3-0થી કર્યું વ્હાઇટવોશ

ભારતે મંગળવારે શ્રીલંકા સામેની ત્રીજી અને અંતિમ T20માં રોમાંચક જીત હાંસલ કરી હતી. સુપર ઓવરમાં જઈને ભારતે મેચ જીતી લીધી હતી. ભારતે શ્રીલંકાને ત્રણ મેચની T20 શ્રેણીમાં વ્હાઈટવોશ કર્યું છે. ભારતે ત્રીજી મેચમાં 9ના હાર પર 137 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાએ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 137 રન ઉમેર્યા હતા. આવી સ્થિતિમાં મેચ…

Read More
હાર્ટ એટેકથી મોત

ગાંધીનગરમાં ફરજ બજાવતા ASIનું હાર્ટ એટેકથી મોત, જન્મદિવસ જ બન્યો મૃત્યુદિવસ

ગુજરાતમાં દિન-પ્રતિદિન હાર્ટ એટેકથી મોતના બનાવો વધ્યા છે. ગાંધીનગરમાં હાર્ટ એટેકથી ASI દિલીપસિંહ ચાવડાનું હાર્ટ એટેકથી મોત થતા પોલીસબેડામાં શોકની લાગણી જોવા મળી હતી. ગઈકાલે જ ASI તરીકે પ્રમોશન મેળવનાર દિલીપસિંહ ચાવડાનું આજે જન્મ દિવસના દિવસે જ હાર્ટ એટેકનાં હુમલામાં દુ;ખદ અવસાન થયું હતું. દિલીપસિંહને ગઈકાલે પ્રમોશન મળ્યું હતું અને આજે તેનો જન્મદિવસ હોવાથી ખુશીનો…

Read More

ઉત્તરપ્રદેશમાં હવે લવ જેહાદ અને બળજબરીથી ધર્મ પરિવર્તન પર આજીવન કેદ

યુપીની યોગી સરકારે બળજબરીથી ધર્મ પરિવર્તન અને લવ જેહાદ વિરુદ્ધ નવો કાયદો વિધાનસભામાં પસાર કર્યો છે. હવે ‘ઉત્તર પ્રદેશ પ્રોહિબિશન ઓફ અનલોફુલ રિલિજિયસ કન્વર્ઝન બિલ-2024’માં સજા બમણી કરવામાં આવી છે. લવ જેહાદ માટે સગીર યુવતીનું અપહરણ કરીને તેને વેચવા માટે આજીવન કેદની જોગવાઈ છે. જો વિધાન પરિષદ દ્વારા પસાર કરવામાં આવશે, તો તેને મંજૂરી માટે…

Read More
Kanga's controversial statement  

ભાજપ સાંસદ કંગના રનૌતે આપ્યું વિવાદાસ્પદ નિવેદન, રાહુલ ગાંધીનો ડ્રગ્સ ટેસ્ટ કરાવવો જોઈએ!

Kanga’s controversial statement      મંડીથી બીજેપી સાંસદ અને ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. કંગનાએ કહ્યું છે કે રાહુલ ગાંધી હંમેશા નશામાં હોય છે, તેમનો ડ્રગ્સ માટે ટેસ્ટ કરાવવો જોઈએ. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી હંમેશા બંધારણને ઠેસ પહોંચાડે છે. કંગના રનૌતે કહ્યું કે રાહુલ ગાંધી જે…

Read More

આણંદ બાળ સુરક્ષા ગૃહમાં નોકરીની ઉત્તમ તક, મોકો ન ચૂકશો

Anand Child Protection Home  : કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હવે બેરોજગારી ઘટાડવા માટે અસરકારક પગલા લઇ રહી છે અને રાજ્યના સરકારી અને અર્ધસરકારી વિભાગો સહિત નિગમોમાં ભરતીની જાહેરાત બહાર પાડી રહી છે. ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી ભારત સરકારની મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત રચવામાં આવેલી બાળ સંભાળ ગૃહ આણંદ માટે નોકરીની જાહેરાત બહાર પાડી…

Read More
 HEAVY RAIN

ગુજરાતમાં 126 તાલુકામાં મેઘરાજાની શાહી સવારી, કચ્છમાં ધમધમાટી,અબડાસામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો

 HEAVY RAIN  ગુજરાતમાં ભારે વરસાદને લઇને હવામાન વિભાગે અનેક જિલ્લાઓને અલર્ટના નિર્દેશ આપ્યા છે. રાજ્યના 126 તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. કચ્છમાં મેઘરાજાની શાહી સવારી જોવા મળી રહી છે. સરકારના આંકડા મુજબ  આજે સૌથી વધુ સવા 4 ઈંચ વરસાદ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં નોંધાયો  આ ઉપરાંત પાટણના સરસ્વતી તાલુકામાં સાડા 3 ઈંચ, પાટણમાં 3 ઈંચ…

Read More

કેરળના વાયનાડમાં મોતનું તાંડવ, ભૂસ્ખલનથી અત્યાર સુધી 63 લોકોના મોત

વાયનાડ:   કેરળના વાયનાડ જિલ્લાના મેપ્પડી નજીકના પહાડી વિસ્તારોમાં મંગળવારે સવારે થયેલા મોટા ભૂસ્ખલન બાદ અત્યાર સુધીમાં 63 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ સિવાય સેંકડો લોકો ફસાયેલા છે, તેમને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે ઝડપી ગતિએ બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ વિસ્તારમાં સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે…

Read More

મનુ ભાકરે રચ્યો ઈતિહાસ, એક ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનાર બની પ્રથમ ભારતીય

મનુ ભાકરે :  ભારતની સ્ટાર મનુ ભાકરે ઓલિમ્પિકમાં બે મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તેણે સરબજીત સિંહ સાથે મળીને પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકરનો આ બીજો મેડલ છે. આ સાથે મનુ ઓલિમ્પિક ઈતિહાસમાં એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે….

Read More
EMPS

સરકારે ઇલેક્ટ્રિક વાહન સબસિડી યોજનાને બે મહિના માટે લંબાવવાની કરી જાહેરાત, આ તારીખે પૂર્ણ થશે સમયમર્યાદા

EMPS :  સરકારે ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ (EMPS)ને વધુ બે મહિના લંબાવવાની જાહેરાત કરી છે જે 31 જુલાઈ સુધીમાં સમાપ્ત થવાની હતી પરંતુ હવે તેને 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. ઉપરાંત, EMPSનું બજેટ 500 કરોડથી વધારીને રૂ. 778 કરોડ કરવામાં આવી છે. ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ શું છે? ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ 1 એપ્રિલ,…

Read More

ગુરુદ્વારામાં હવે ભગવો ઝંડો નહીં ફરકાવાય, SGPCએ લીધો મોટો નિર્ણય

SGPC :  ખાલસાના ગૌરવ અને સન્માનના પ્રતીક એવા નિશાન સાહિબનો રંગ હવે કેસરી નહીં રહે, પરંતુ તેનો રંગ વસંત હશે. હા, અમે આ નથી કહી રહ્યા પરંતુ શીખોની સૌથી અગ્રણી સંસ્થા શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)એ એક પત્ર જારી કરીને આ જાણકારી આપી છે. શ્રી અકાલ તખ્ત સાહિબ ખાતે પંચ સિંહ સાહિબાનની બેઠક બાદ શિરોમણી…

Read More