ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત પર CM ભૂપેન્દ્ર પટેલે કાર્યકરો અને નાગરિકોનો માન્યો આભાર

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ને વિશાળ વિજય પ્રાપ્ત થયો છે. આ પ્રસંગે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિજેતા ઉમેદવારો, પક્ષના કાર્યકર્તાઓ અને શીર્ષ નેતૃત્વને અભિનંદન પાઠવતા અને રાજ્યના નાગરિકોને આભાર વ્યક્ત કર્યો છે. મુખ્યપ્રધાન પટેલે આ મૌકા પર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી….

Read More

મહેમદાવાદમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરતા બે કાર્યકરોની પોલીસે કરી અટકાયત

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે, અને પરિણામો સામે આવતા સમગ્ર રાજ્યમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.અનેક સ્થળો પર વિવાદ અને ઝઘડાના બનાવો બન્યા છે. મહેમદાવાદમાં કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇના પોસ્ટર સાથે મત ગણતરી કેન્દ્ર બહાર સમર્થકો ઉમટી પડ્યા હતા. નોંધનીય છે કે મહેમદાવાદ સોનાવાલા હાઈસ્કૂલમાં આ ઘટના બની હતી. મહેમદાવાદના ચૂંટણી…

Read More

ગુજરાતમાં આ બે નગરપાલિકમાં સમાજવાદી પાર્ટીએ મેળવી પ્રચંડ જીત

ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર હવે લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. જુનાગઢ મનપા અને 68 નગરપાલિકાના પરિણામોની જાહેરાત પૂર્ણતાને આરે છે. જાહેર થયેલા પરિણામોમાં 58 નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી છે. તો સલાયા નગરપાલિકામાં કૉંગ્રેસને બહુમતી મળી છે. સાથે જ રાજ્યની એક નગરપાલિકામાં ટાઈ થઈ છે, જ્યારે બે નગરપાલિકા પર સમાજવાદી પાર્ટીએ…

Read More

માંગરોળમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટાઇ,માયાવતીની પાર્ટી કિંગ મેકરની ભૂમિકામાં

માંગરોળ – ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના (Gujarat local body elections results 2025) પરિણામો જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 2054 બેઠકમાંથી ભાજપે (BJP) 1475 બેઠક જીતી છે. કૉંગ્રેસને 310 અને અન્યોને 238 બેઠક મળી છે. અમુક જગ્યાઓ પર મત ગણતરી હજુ ચાલુ છે. માંગરોળ માં આ વખતે ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે રોચક મુકાબલો જોવા…

Read More

ગુજરાતની આ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના સૂપડા સાફ, એક પણ બેઠક જીતી નથી!

ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 2054 બેઠકમાંથી 2047 બેઠકના પરિણામો જાહેર થયા છે. એમાંથી ભાજપે 1506 બેઠક પર જીત મેળવી છે, જ્યારે કૉંગ્રેસે 303 અને અન્યોને 238 બેઠક મળી છે. સલાયા નગરપાલિકાના પરિણામ ભાજપ માટે ચોંકાવનારા રહ્યા હતા. 7 વોર્ડની 28 બેઠકના જાહેર થયેલા પરિણામમાં ભાજપનાં સૂપડાં સાફ…

Read More

હોસ્પિટલમાં મહિલાઓના પ્રાઈવેટ વીડિયો મામલે ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા,ક્રાઇમ બ્રાન્ચ કરશે તપાસ!

રાજકોટની એક મેટરનિટી હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના અંગત વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેને કારણે ખળભળાટ મચી ગયો છે. આ મામલે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી છે. તેમનો કહેવાનો છે કે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે પટેલની પ્રતિક્રિયાપ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટના રૈયા ચોક નજીક આવેલી પાયલ મેટરનિટી હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના…

Read More

ભારતીય ટીમની જર્સી પર પાકિસ્તાનનું નામ, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ફોટો શેર કરવામાં આવ્યો

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થવામાં હવે વધુ સમય બાકી નથી. ટૂર્નામેન્ટ બુધવાર (19 ફેબ્રુઆરી)થી શરૂ થશે. જ્યારે ફાઈનલ 9 માર્ચે રમાશે. આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાન કરી રહ્યું છે. ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમની નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે.ભારતીય ટીમની આ જર્સી પર યજમાન દેશ પાકિસ્તાનનું નામ પણ છપાયેલું છે. તમને જણાવી દઈએ…

Read More

ફાસ્ટેગના નવા નિયમથી કોને ફાયદો અને કોને થશે નુકસાન,જાણો

જો તમે ફાસ્ટેગનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. ફાસ્ટેગના નવા નિયમો આજથી (17 ફેબ્રુઆરી)થી લાગુ થઈ ગયા છે. જો ફાસ્ટેગમાં બેલેન્સ ઓળંગાય અથવા ફાસ્ટેગ બ્લેકલિસ્ટ કરવામાં આવે તો વધારાનો દંડ લાદવામાં આવશે. સરકારનો ઉદ્દેશ્ય ટોલ પ્લાઝા પર લાંબી કતારો ઘટાડવાનો અને મુસાફરીને સરળ બનાવવાનો છે. નવા નિયમો અનુસાર,…

Read More

દેશના દરેક જિલ્લામાં એર એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ થશે, IIT સ્ટાર્ટઅપ સાથે મોટી ડીલ

ભારતમાં હેલ્થકેરમાં ક્રાંતિકારી ફેરફારો લાવવા માટે એક મોટી પહેલ કરવામાં આવી છે. આ અંતર્ગત દેશના લગભગ તમામ જિલ્લાઓમાં એર એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવશે. આ માટે, ICATT (ઇન્ટરનેશનલ ક્રિટિકલ-કેર એર ટ્રાન્સફર ટીમ) સાથે $1 બિલિયન (આશરે રૂ. 87 બિલિયન) ની ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ ડીલ હેઠળ, IIT-મદ્રાસ સ્થિત ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ સ્ટાર્ટઅપ ePlane…

Read More

રોજ 1 વાટકી દહીં ખાઓ, કેન્સર નહીં થાય, નવા અભ્યાસમાં થયો ખુલાસો!

કોલોન કેન્સર એ એક પ્રકારનું કેન્સર છે જે પ્રારંભિક તબક્કામાં પકડાય તો તે મટાડી શકાય છે. કેન્સર એક જીવલેણ રોગ છે અને તેને રોકવા માટે આહારનો આશરો લેવો ક્યારેક શંકાસ્પદ બની જાય છે. પરંતુ તાજેતરના એક અભ્યાસ મુજબ, એવું જાણવા મળ્યું છે કે દરરોજ દહીં ખાવાથી આંતરડાના કેન્સરથી બચી શકાય છે. આ અભ્યાસ હાર્વર્ડ મેડિકલ…

Read More