સંસદમાં સરકારને સૌથી મોટો ઝટકો! બે-તૃતીયાંશ બહુમત ન મળતાં લોકસભામાં ધ્વસ્ત થયું ‘મહિલા અનામત બિલ’

Women Reservation Bill : કેન્દ્ર સરકાર દ્વારા અત્યંત મહત્વકાંક્ષી રીતે લાવવામાં આવેલું ‘મહિલા અનામત બિલ’ (131મો બંધારણીય સુધારો) લોકસભામાં પૂરતા બહુમત ન મળવાને કારણે નિષ્ફળ ગયું છે. 20 કલાકથી વધુ સમય ચાલેલી ચર્ચા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘અંતરાત્માના અવાજ’ પર વોટ કરવાની વિશેષ અપીલ છતાં, સરકાર આ બિલ પાસ કરાવવામાં 54 વોટથી પાછળ રહી…

Read More

રાહુલ ગાંધી આવતીકાલથી ગુજરાતના પ્રવાસે,AAP સાથે ગઠબંધન નહીં

રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે : કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી 26થી 28 જુલાઈ, 2025 દરમિયાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ આણંદમાં આયોજિત તાલીમ શિબિરનું ઉદ્ઘાટન કરશે અને જિલ્લા પ્રમુખો સાથે 2027ની વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની વ્યૂહરચના નક્કી કરશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સ્પષ્ટપણે જણાવ્યું…

Read More

ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફારઃ અમિત ચાવડા ફરીથી પ્રદેશ અધ્યક્ષ, તુષાર ચૌધરી બન્યા વિધાનસભા નેતા

 અમિત ચાવડા: ગુજરાત કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલતી નેતૃત્વની અનિશ્ચિતતા હવે ખતમ થઈ છે. પાર્ટી હાઈકમાન્ડે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (Gujarat Pradesh Congress Committee)ના અધ્યક્ષ પદે અમિત ચાવડા (Amit Chavda)ની બીજી વખત નિમણૂક કરી છે. આ ઉપરાંત, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા (Congress Legislative Party Leader) તરીકે ખેડબ્રહ્માના ધારાસભ્ય અને પ્રભાવશાળી આદિવાસી નેતા તુષાર ચૌધરી (Tushar Chaudhary)ને…

Read More

રોબર્ટ વાડ્રાની 43 મિલકતો જપ્ત અને ચાર્જશીટ પણ દાખલ, EDની મોટી કાર્યવાહી

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાની મુશ્કેલીઓ વધી શકે છે. હરિયાણાના શિકોહપુરમાં જમીન સોદા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ વાડ્રા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. તેમની સાથે ઘણા અન્ય લોકો અને કંપનીઓના નામ પણ તેમાં સામેલ છે. આ કેસ સપ્ટેમ્બર 2018નો છે, જ્યારે રોબર્ટ વાડ્રા, હરિયાણાના તત્કાલીન…

Read More

આસામના મુખ્યમંત્રી જેલમાં જશે,PM મોદી કે શાહ બચાવી શકશે નહીં: રાહુલ ગાંધી

આસામ ના ચૈગાંવમાં કોંગ્રેસ કાર્યકરોને સંબોધિત કરતી વખતે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ RSS અને BJP પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે એક તરફ RSS પાસે નફરત, ભાગલા અને લડાઈની વિચારધારા છે અને બીજી તરફ કોંગ્રેસ પાસે નફરતને નાબૂદ કરવાની વિચારધારા છે. આ દરમિયાન તેમણે કહ્યું કે આસામના મુખ્યમંત્રી જેલમાં જશે, જેનો જવાબ…

Read More

સોનિયા ગાંધીએ 15 જુલાઈએ કોંગ્રેસની બેઠક બોલાવી, ચોમાસુ સત્ર માટે રણનીતિ નક્કી કરાશે

ચોમાસુ સત્ર: કોંગ્રેસ સંસદીય દળના નેતા સોનિયા ગાંધીએ ચોમાસુ સત્ર માટે પાર્ટીની રણનીતિ નક્કી કરવા માટે 15 જુલાઈએ એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠક તેમના નિવાસસ્થાન 10 જનપથ ખાતે યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓ આ બેઠકમાં હાજરી આપશે. તમને જણાવી દઈએ…

Read More

શક્તિસિંહ ગોહિલે વિસાવદર અને કડી પેટાચૂંટણીની હાર બાદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું

શક્તિસિંહ ગોહિલ રાજીનામું:  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી (GPCC)ના પ્રમુખ  શક્તિસિંહ ગોહિલે વિસાવદર અને કડી વિધાનસભા પેટાચૂંટણીઓમાં પાર્ટીની હાર બાદ નૈતિક જવાબદારી સ્વીકારીને પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. આ રાજીનામું ગુજરાતના રાજકીય પરિદૃશ્યમાં એક મહત્વપૂર્ણ ઘટના તરીકે જોવામાં આવી રહ્યું છે, જે કોંગ્રેસ પાર્ટીની આંતરિક ગતિશીલતા અને ભવિષ્યની રણનીતિ પર પ્રકાશ પાડે છે. રાજીનામાનું કારણ અને…

Read More

રાહુલ ગાંધીએ સીઝફાયરને લઇને સરકાર પર કસ્ચો તંજ, PM મોદી ટ્રમ્પ સામે સરેન્ડર થયા

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી મંગળવારે મધ્યપ્રદેશ પહોંચ્યા હતા. અહીં તેમણે પાર્ટીને પાયાના સ્તરે મજબૂત બનાવવા અને કાર્યકરોમાં નવો ઉત્સાહ લાવવાના ઉદ્દેશ્યથી શરૂ કરવામાં આવી રહેલા અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. આગામી 2028 વિધાનસભા ચૂંટણીની તૈયારીના ભાગ રૂપે રાહુલ ગાંધીની આ મુલાકાત રાજકીય દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન, રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકર્તા સંમેલનને…

Read More
રાહુલ ગાંધીએ આપ્યો કડક સંદેશ

રાહુલ ગાંધીએ આપ્યો કડક સંદેશ,જૂથવાદ બંધ કરો, એકજૂટ થાઓ

રાહુલ ગાંધીએ આપ્યો કડક સંદેશ- લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં કોંગ્રેસના ‘સંગઠન સર્જન અભિયાન’નો પ્રારંભ કર્યો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ 2028ની વિધાનસભા ચૂંટણી માટે પક્ષના સંગઠનને સશક્ત બનાવવું અને ગત 20 વર્ષથી નબળી પડેલી કોંગ્રેસની રાજકીય રણનીતિને ‘મિશન 2028’ હેઠળ પુનઃજન્મ આપવાનો છે. રાહુલ ગાંધીએ પાંચ કલાકની મુલાકાત દરમિયાન પાંચ મહત્વની…

Read More

જીગ્નેશ મેવાણીની ‘ફૂટેલી કારતૂસો’ પોસ્ટથી ગુજરાતના રાજકારણમાં ખળભળાટ,જૂથવાદ ફરી સક્રિય

જીગ્નેશ મેવાણીની ફૂટેલી કારતૂસો નિવેદન- ગુજરાતના રાજકારણમાં વિસાવદર અને કડી વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીએ ભારે ગરમાવો લાવ્યો છે. આ ચૂંટણીઓ વચ્ચે કોંગ્રેસ નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની એક સોશિયલ મીડિયા પોસ્ટે રાજકીય વાતાવરણને વધુ તેજ કર્યું છે. તેમના ‘ફૂટેલી કારતૂસો’ના નિવેદનથી ગુજરાત કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ અને નેતાઓની નિષ્ઠા પર ગંભીર સવાલો ઉભા થયા છે.કોંગ્રેસ છેલ્લા…

Read More