Gujarat Govt Fuel Circular

PM મોદીની અપીલ બાદ ગુજરાત સરકારનો મોટો નિર્ણય,સરકારી કચેરીઓમાં ઇંધણ બચાવવા પરિપત્ર જાહેર

Gujarat Govt Fuel Circular :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સંસાધનોની બચત કરવા અને ઇંધણનો બગાડ અટકાવવા માટે આપેલા પ્રેરણાદાયી સંદેશને પગલે ગુજરાત સરકારે વહીવટી સ્તરે એક મોટો અને કડક નિર્ણય લીધો છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરીને તમામ સરકારી વિભાગોને સખત આર્થિક કરકસર અપનાવવા અને પેટ્રોલ-ડીઝલનો વપરાશ લઘુત્તમ કરવાના આદેશ આપવામાં આવ્યા…

Read More