Rahul Gandhi’s visit to Gujarat :રાહુલ ગાંધીની બે દિવસીય ગુજરાત મુલાકાતનો કાર્યક્રમ જાહેર

Rahul Gandhi’s visit to Gujarat- લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આવતીકાલે, 7 માર્ચ 2025, ગુરુવારના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આગામી ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવવાની માટે તેમણે ગુજરાતની પ્રવાસ યોજી છે. તેઓનો કાર્યક્રમ હવે જાહેર કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીનું 7 માર્ચ 2025નું શિડ્યૂલ (Rahul Gandhi’s visit to Gujarat) 8.55 AM: ઈન્ડિગો ફ્લાઇટથી…

Read More

રોહિત શર્માને ‘જાડા’ કહ્યા બાદ BCCI ની પહેલી પ્રતિક્રિયા સામે આવી, કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદ દ્વારા ભારતીય કેપ્ટન રોહિત શર્માને ‘જાડા’ કહેવાની ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સચિવ સચિત દેવજીતે કોંગ્રેસના નેતાને યોગ્ય જવાબ આપ્યો છે. શમાએ તેના X હેન્ડલ પર ટ્વિટ કર્યું હતું, જેમાં તેણે ટીમ ઈન્ડિયાના કેપ્ટનને જાડો કહ્યો હતો. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પણ તેની ફિટનેસ…

Read More

સોનિયા ગાંધીની તબિયત બગડતા સર ગંગારામ હોસ્પિટલમાં કરાયા દાખલ, જાણો તેમની તબિયત વિશે

પીટીઆઈ સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને અહીંની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે તેમની તબિયત સારી છે અને શુક્રવારે તેમને રજા આપવામાં આવી શકે છે. સોનિયા ગાંધી ડિસેમ્બર 2024માં 78 વર્ષના થશે.જો કે સોનિયા ગાંધીના પ્રવેશ માટેનો ચોક્કસ સમય અથવા કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પીટીઆઈના…

Read More

કોંગ્રેસ સંગઠનમાં મોટો ફેરફાર, અનેક રાજ્યોના પ્રભારી બદલાયા, ભૂપેશ બઘેલને પણ મળી મોટી જવાબદારી

કોંગ્રેસ સંગઠનમાં મોટો ફેરફાર – ચૂંટણીમાં સતત નિરાશાજનક પરિણામો મળ્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ મોટું પગલું ભર્યું છે. કોંગ્રેસ પાર્ટીએ શુક્રવારે તેના રાષ્ટ્રીય સંગઠનમાં મોટો ફેરફાર કર્યો છે. પાર્ટીએ છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ અને રાજ્યસભા સાંસદ સૈયદ નાસિર હુસૈનને મહાસચિવ બનાવ્યા છે. ભૂપેશ બઘેલને પંજાબ અને સૈયદ નાસિર હુસૈનને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના મહાસચિવ બનાવવામાં આવ્યા…

Read More

અહેમદ પટેલના પુત્ર ફૈઝલએ કોંગ્રેસ છોડી, ‘દરેક પગલે મને રિજેક્ટ કર્યો’

 ફૈઝલ પટેલ  – પૂર્વ સાંસદ અહેમદ પટેલના પુત્રએ કોંગ્રેસ સાથેના સંબંધો તોડી નાખ્યા છે. તેણે એક્સ પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. પોતાની એક્સ પોસ્ટમાં ફૈઝલ અહેમદ પટેલે કહ્યું કે, ‘ખૂબ જ દુઃખ અને પીડા સાથે, મેં કોંગ્રેસ માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. તે ઘણા વર્ષોથી મુશ્કેલ પ્રવાસ રહ્યો છે. મારા…

Read More

કોંગ્રેસ નેતાને માર મારવાના કેસમાં પૂર્વ DGP કુલદીપ શર્માને 3 મહિનાની સજા!

કચ્છના તત્કાલીન SP કુલદીપ શર્માને સજા ફટકારી છે. આ ચૂકાદો ભુજ કોર્ટે 41 વર્ષ બાદ આપ્યો છે. 1984માં નોંધાયેલા ગુનાની સંબંધિત આ કેસમાં, ભુજ કોર્ટે કુલદીપ શર્મા અને ગીરીશ વસાવડાને 3 મહિનાની સજા ફટકારી છે. આ કેસ સામાજિક કાર્યકરને માર મારવાના સંદર્ભમાં હતો, અને 41 વર્ષ બાદ આ અંગેની સજા ફટકારવામાં આવી છે. 41 વર્ષ…

Read More

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી, AAP અને BJP વચ્ચે કાંટાની ટક્કર!

દિલ્હી મતગણતરી – બધાની નજર દેશની રાજધાની દિલ્હી પર ટકેલી છે, બધા શનિવારની સવારની રાહ જોઈ રહ્યા છે, એ સવાર જે નક્કી કરશે કે દિલ્હીમાં કોણ સરકાર બનાવશે. મત ગણતરી સવારે ૮ વાગ્યે શરૂ થવાની છે. તે પહેલાં, એક્ઝિટ પોલ કહે છે કે આ વખતે દિલ્હી ભાજપ માટે દૂર નથી, તો કયો નવો ઇતિહાસ રચાશે,…

Read More

મહેમદાવાદ નગરપાલિકા ચૂંટણી: તમામ 7 વાર્ડના હરિફ ઉમેદવારોની જુઓ યાદી

મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોએ પ્રચાર તેજ કરી દીધો છે, શહેરના તમામ 7 વાર્ડમાંથી કુલ 73 ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવ્યું છે.ખરાખરીનો માહોલ હાલ મહેમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે. શહેરના સાત વોર્ડમાંથી ક્યાં ઉમેદવાર કઇ કેટેગરીની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે તેમનો નિશાન શું છે તમામ બાબતો યાદીમાં જોવા મળી રહેશે. શહેરના સાત વોર્ડમાંથી ક્યાં…

Read More

કોંગ્રેસનું મોટું એલાન, બેલેટ પેપરથી ચૂંટણી માટે દેશભરમાં ચલાવશે અભિયાન

કોંગ્રેસે બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ માટે દેશવ્યાપી અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે આ જાણકારી આપી. તેમણે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે ચૂંટણી બેલેટ પેપરથી જ થાય અને તેના માટે અમે ભારત જોડ યાત્રાની તર્જ પર દેશભરમાં પ્રચાર કરીશું. ખડગેએ કહ્યું, ‘હું એક વાત કહીશ કે ઓબીસી, એસસી,…

Read More

ગેનીબેનના ગઢ વાવમાં ભાજપની જીત, ભારે રસાકસી બાદ ભાજપના સ્વરૂપજી ઠાકોર 2567 મતથી જીત્યા

ગેનીબેન –   2024ની વાવ વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણીમાં છેલ્લી ક્ષણ સુધી ચાલેલી રસાકસી અને તીવ્ર સ્પર્ધાના બન્ને પક્ષો વચ્ચે ભાજપના સ્વરૂપજી ઠાકોરે 2567 મતે જીત મેળવી છે, જયારે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત આ મતસંગ્રહમાં પરાજિત થયા છે.વિશ્વસનીય માહિતી મુજબ, 23માં રાઉન્ડના અંતે ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત નોંધાવી હતી. આ રાઉન્ડ સુધીમાં, 14 રાઉન્ડ સુધી કોંગ્રેસના…

Read More