કોંગ્રેસ નેતાને માર મારવાના કેસમાં પૂર્વ DGP કુલદીપ શર્માને 3 મહિનાની સજા!

કચ્છના તત્કાલીન SP કુલદીપ શર્માને સજા ફટકારી છે. આ ચૂકાદો ભુજ કોર્ટે 41 વર્ષ બાદ આપ્યો છે. 1984માં નોંધાયેલા ગુનાની સંબંધિત આ કેસમાં, ભુજ કોર્ટે કુલદીપ શર્મા અને ગીરીશ વસાવડાને 3 મહિનાની સજા ફટકારી છે. આ કેસ સામાજિક કાર્યકરને માર મારવાના સંદર્ભમાં હતો, અને 41 વર્ષ બાદ આ અંગેની સજા ફટકારવામાં આવી છે. 41 વર્ષ…

Read More

નડિયાદમાં દારૂ પીવાથી 3 લોકોના મોત! પોલીસ એકશનમાં

ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદમાં દારૂ પીવાથી ત્રણ લોકોના મોત થયાનો અહેવાલ પ્રકાશમાં આવ્યો છે. આ ઘટના બાદ તંત્ર દોડતું થયું છે અને એક સાથે ત્રણ લોકોના મોતના પગલે લઠ્ઠાકાંડની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.મળતી માહિતી મુજબ, નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં ફાટક પાસે ત્રણ જણના શંકાસ્પદ મોત થયા હતા. આ ઘટનાની વિગતો મુજબ, માત્ર…

Read More

ગુજરાતના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની કારનો થયો અકસ્માત, મંત્રીનો આબાદ બચાવ!

રાજ્યના કેબિનેટ મંત્રી અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને ગત રાત્રે અકસ્માતનો સામનો કરવો પડ્યો. આ અકસ્માતમાં મંત્રીનો આબાદ બચાવ થયો હતો. મળતી માહિતી અનુસાર, મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જતાં ચોટીલા નજીક તેમની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો.આ ઘટના બાદ હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. મંત્રીની કારને અકસ્માત નડ્યા પછી પોલીસ…

Read More

દાહોદમાં મહિલાને અર્ધનગ્ન કરી વરઘોડાની ઘટના બાદ પોલીસ એકશનમાં, 12 લોકોની ધરપકડ

ગુજરાતના દાહોદના સંજેલી તાલુકામાં પરપુરુષના પ્રેમમાં પડેલી એક પરિણીતા સાથે અર્ધનગ્ન થઈને વરઘોડો કાઢવાની ઘટના સામે આવી છે. આ બનાવ પછી પોલીસએ તાત્કાલિક એક્શન લઈ 15 લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. તેમ જ આરોપીઓને ઝડપવા માટે પોલીસના ચક્રો ગતિમાન થયા હતા. અત્યાર સુધીમાં 12 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં…

Read More

નડિયાદમાં ASI આસીફ શેખે CCTVની મદદથી બાઇક ચાલકના પડિ ગયેલા 23 હજાર પરત કર્યા,પોલીસની પ્રશંસનીય કામગીરી

નડિયાદ પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે.નડિયાદ પશ્વિ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI આસીફ શેખે પોતાની ઇમાનદારી અને નૈતિક ફરજનું ઉત્તમ દષ્ટ્રાંત પુરો પાડિયો છે.નડિયાદ મિશનચોકી થી નડિયાદ પશ્ચિમ પો સ્ટેશન તરફ આવતા ન્યુ ઇન્ગલિશ સ્કુલ સામેથી જતા રસ્તામા રોડ ઉપર રૂ.૨૩૦૦૦ હજાર રૂપિયા પડ્યા હતા,જુદા જુદા બંડલમાં 500 રુપિયાની નોટો હતી જે વેરવિખેર હતી,…

Read More
જુહાપુરાના માફિયા બિલ્ડરો

જુહાપુરાના માફિયા બિલ્ડરોએ ઇસ્લામની આ વાતો અનિવાર્યપણે જાણવી જોઇએ!

જુહાપુરાના માફિયા બિલ્ડરો –  આજના માહોલમાં માફિયા બિલ્ડરો પૈસા કમાવવા માટે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખુલ્લેઆમ છેતરી રહ્યા છે, તેમની જીવનભરની કમાણીના રુપિયા જુઠ બોલીને પડાવી લે છે. અમદાવાદના સરખેજવિસ્તારના ટીપી 85 રોડ સામે કેનાલ પાસે સરકારની જમીન,નદીની જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરીને લોકો સાથે ખુલ્લેઆમ છેતરપિંડી કરી રહ્યા છે. જે સારી વાત નથી,…

Read More

કડીમાં શિક્ષક દંપતીએ 50થી વધુ લોકો સાથે કરી 100 કરોડની છેતરપિંડી

ગુજરાતમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અનેક લોકોના 6000 કરોડ રૂપિયા ચાઉં કર્યા હોવાની ઘટનાની શાહી સૂકાઇ નથી ત્યાં તો વધુ એક કૌભાંડ બહાર આવ્યો છે. ઉત્તર ગુજરાતમાં વધુએ કરોડોની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. મહેસાણા જિલ્લાના કડીમાં એક શિક્ષક દંપતી અને બનેવી દ્વારા 100 કરોડથી વધારે રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનું બહાર આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર  15…

Read More

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, ફરાર પાંચ મેડિકલ માફીયા પકડાયા

ખ્યાતિ હોસ્પિટલ કાંડ –   શહેરના ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કૌભાડ બાદ મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે એક મોટું ઓપરેશન પાર પાડતા 5 ફરાર મેડિકલ માફિયાઓને પકડી લીધા છે. ક્રાઈમ બ્રાંચે ખ્યાતિ હોસ્પિટલના CEO ચિરાગ રાજપૂત, મિલિન્દ પટેલ, રાહુલ જૈન, પ્રતિક ભટ્ટ, અને પંકિલ પટેલની ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધી 9…

Read More

ગુજરાતમાં નકલી IAS મેહુલ શાહ ઝડપાયો, શિક્ષક અને વિધાર્થીઓ સાથે કરી લાખોની ઠગાઇ!

 નકલી IAS મેહુલ શાહ –   ગુજરાતમાં નકલી જજ બાદ નકલી આઇએએસ પકડાયો છે, રાજ્યમાં નકલી લોકોના પર્દાફાશ થઇ રહ્યા છે. રાજ્યમાં સમયઅંતરાલે કોઇ નકલી સરકારી અધિકારી પકડવાના સમાચાર સામે આવી રહ્યા છે.નકલી સરકારી અધિકારી બનવાના અનેક કિસ્સાઓમાં એક વધુ કિસ્સો સામે આવ્યો છે. મેહુલ શાહ નામના ઠગે અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતાં…

Read More

મિલ્લી કાઉન્સિલના ગુજરાત પ્રમુખ રિઝવાન તારાપુરીએ શહીદ PSI જાવેદખાન પઠાણને આપી શ્રદ્વાજંલિ

મિલ્લી કાઉન્સિલ તરફથી  શ્રદ્વાજંલિ –   સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા નજીક  SMCના પી.એસ.આઇ. જાવેદખાન પઠાણનું આકસ્મિક અવસાન થતા સમગ્ર પોલીસ બેડામાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.ચાલુ ફરજે જાવેદખાનને બાતમી મળતા તેઓ પોતાની ટીમ સાથે બૂટલેગરને પકડવા તજવીજ હાથ ધરી હતી તે સમયે બૂટલેગરની ક્રેટા કારને રોકવાનો પ્રયત્ન કરતા ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં પીએસઆઇ જાવેદ પઠાણ શહીદ…

Read More