Gopal Italia IPS  Controversy :

IPS અધિકારીઓને ‘દલાલ’ કહેતા ગોપાલ ઇટાલિયા ફસાયા, શું છે સમગ્ર મામલો જાણો

Gopal Italia IPS  Controversy : ગુજરાતમાં હાલ રાજકીય માહોલ ગરમાયેલો છે, ત્યારે આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા (Gopal Italia) તેમની વિવાદાસ્પદ નિવેદનબાજીને કારણે મોટી મુશ્કેલીમાં મુકાયા છે. ગોપાલ ઇટાલિયા દ્વારા સિનિયર પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્ર માટે ‘દલાલ’ જેવા અપશબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ અભદ્ર ભાષાને કારણે સમગ્ર પોલીસ બેડામાં ભારે…

Read More
ચાંદખેડા ઢોસાકાંડ

ચાંદખેડા ઢોસાકાંડ: બે માસૂમ બાળકીઓના મોતના કેસમાં FSL રિપોર્ટનો ઈન્તજાર, માતા-પિતાનો થશે લાઇ ડિટેક્ટર ટેસ્ટ

ચાંદખેડા ઢોસાકાંડ:  અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બહારથી ખીરું લાવીને ઢોસા ખાધા બાદ બે માસૂમ બાળકીઓના કરુણ મોત અને માતા-પિતાની તબિયત લથડવાના મામલે પોલીસ તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. ઘટનાના આઠ દિવસ બાદ પણ પોલીસ કોઈ નક્કર પુરાવા કે નિષ્કર્ષ સુધી પહોંચી શકી નથી, પરંતુ હવે આ સસ્પેન્સભર્યા કેસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. ચાંદખેડા ઢોસાકાંડ:  નિવેદનોમાં…

Read More

યાર ગદ્દાર! મહેમદાવાદના ફારવે-ટ્રાન્સર્પોર્ટના માલિકની મિત્રોએ જ કરી હત્યા! મૃતકે હોમગાર્ડમાં અદભૂત સેવા આપી હતી!

મહેમદાવાદ: શહેરમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા સલીમ રહીમુદ્દીન મલેકને મિત્રો દ્વારા  જ તીક્ષ્ણ હત્યારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના વસો પોલીસ સ્ટેશનની હદમાં બની હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં વસો પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.સલીમભાઇને પોતાના અતિવિશ્વાસુઓ એ જ મોતને ઘાટ ઉતારી દેતા ખળભળાટ…

Read More

અમદાવાદના શાહપુરમાં હોમગાર્ડની જાહેરમાં હત્યા, બે આરોપીઓની ધરપકડ

હોમગાર્ડની જાહેરમાં હત્યા: ગુજરાતમાં ક્રાઈમની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદના શાહપુર વિસ્તારમાં ફરી એક સનસનાટીભર્યો હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં હોમગાર્ડ જવાન કિશન શ્રીમાળીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી. આ ઘટનાએ શહેરમાં ખળભળાટ મચાવી દીધો છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપી બદરુદ્દીન શાહ (22) અને નીલમ પ્રજાપતિ (25)ની ધરપકડ કરી…

Read More

Mass suicide: બગોદરામાં એક જ પરિવારના પાંચ સભ્યોનો સામૂહિક આપઘાત

Mass suicide: બગોદરા તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાના સમાચાર મળ્યા છે. આ ઘટનાથી આખા વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે, પરંતુ આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ઘટનાની વિગતો Mass suicide: સૂત્રો અનુસાર, આ ઘટના બગોદરા…

Read More

ગુજરાતમાં CMO ઓફિસ સહિત સરકારી કચેરીઓને બોમ્બ ઉડાવવાની ધમકી

બોમ્બ ઉડાવવાની ધમકી: દિલ્હી, કર્ણાટક અને ગુજરાતમાં શાળાઓને બોમ્બ ધમકીઓ મળ્યા બાદ હવે ગુજરાતના મુખ્ય પ્રધાન કાર્યાલય (CMO), કલેક્ટર કચેરીઓ અને અન્ય મહત્વની સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા છે. આ ઘટનાએ રાજ્યના સુરક્ષા તંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. પોલીસે આ ધમકીઓને ગંભીરતાથી લઈને યુદ્ધના ધોરણે તપાસ શરૂ કરી છે. બોમ્બ ઉડાવવાની ધમકી:…

Read More

ગુજરાતમાં નશાકારક દવાઓના ગેરકાયદે વેચાણ સામે પોલીસનું રાજ્યવ્યાપી મેગા સર્ચ ઓપરેશન

 ગુજરાતમાં નશાકારક દવા ઓના ગેરકાયદે વેચાણ અને દુરુપયોગને રોકવા માટે પોલીસે રાજ્યવ્યાપી મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. 9 જુલાઈ, 2025ના રોજ અમદાવાદ, સુરત, વલસાડ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના સહયોગથી મેડિકલ સ્ટોર્સ પર દરોડા પાડવામાં આવ્યા. આ અભિયાનનો ઉદ્દેશ નાર્કોટીક દવાઓના ગેરકાયદે વેચાણને નાથવાનો છે, જે ખાસ કરીને યુવાનોમાં નશાની લતને…

Read More

ગૃહમંત્રી હર્ષ સંઘવીનો એક્શન પ્લાન: ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા માટે હાઇ-લેવલ બેઠક યોજી

ગૃહમંત્રી હર્ષ સંઘવીનો એક્શન પ્લાન:  ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા માટે ખાસ બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી નિપૂણા તોરવણે, તમામ પોલીસ કમિશનર, રેન્જના વડાઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ડ્રગ્સ વિરોધી ઝુંબેશમાં ગુજરાત પોલીસની સિદ્ધિરાજ્યમાં ડ્રગ્સ સામેની ઝુંબેશમાં…

Read More

શામળાજીમાં ATMમાં લૂંટ કરીને તસ્કરો 5.50 લાખ લઈને ફરાર, સીસીટીવીમાં ઘટના કેદ

 શામળાજીમાં ATMમાં લૂંટ: અરવલ્લી જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ શામળાજીમાં એક ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે. શામળાજી બસ સ્ટેશન નજીક આવેલા ખાનગી કંપનીના એટીએમમાંથી પાંચ તસ્કરોએ 5.50 લાખ રૂપિયાની રોકડ ચોરી કરી, એટીએમને આગ લગાવી અને વૈભવી કારમાં ફરાર થઈ ગયા. આ ઘટનાએ સ્થાનિકોમાં સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા કર્યા છે. ઘટનાની વિગતો શામળાજીમાં ATMમાં લૂંટ:…

Read More

અમદાવાદમાં 148મી જગન્નાથ રથયાત્રાની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત,AIથી ફાયર વિભાગે રૂટ પ્લાન બનાવ્યો

અમદાવાદમાં 148મી જગન્નાથ રથયાત્રા: અમદાવાદ શહેર આવતીકાલે ભવ્ય અને ધાર્મિક ઉલ્લાસથી ભરેલી 148મી શ્રી જગન્નાથજીની રથયાત્રાનું સાક્ષી બનશે. ભગવાન શ્રી જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની રથયાત્રા માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ અને સુરક્ષા એજન્સીઓએ તૈયારી પૂર્ણ કરી છે. આ વર્ષે રથયાત્રા દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને અને યાત્રા નિર્વિઘ્ન રીતે પૂરું થાય તે માટે…

Read More