શ્રદ્વાળુઓ માટે ખુશખબર! અમદાવાદથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનું ભવ્ય આયોજન

અમદાવાદના શ્રદ્વાળુઓ માટે ખુશખબર, નજીવા દરે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનું ભવ્ય આયોજન ધ દૂરબીન દ્વારા કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ  યાત્રા 11મી એપ્રિલ, 2025, શુક્રવારના રોજ અમદાવાદથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર યાત્રા, શ્રદ્વાળુઓ માટે એક અનોખો અનુભવ રહેશે. યાત્રા સાંજે 8:30 વાગ્યે CTM એક્સપ્રેસ હાઈવે, અમદાવાદમાંથી પ્રારંભ…

Read More

કોંગ્રેસ નેતાને માર મારવાના કેસમાં પૂર્વ DGP કુલદીપ શર્માને 3 મહિનાની સજા!

કચ્છના તત્કાલીન SP કુલદીપ શર્માને સજા ફટકારી છે. આ ચૂકાદો ભુજ કોર્ટે 41 વર્ષ બાદ આપ્યો છે. 1984માં નોંધાયેલા ગુનાની સંબંધિત આ કેસમાં, ભુજ કોર્ટે કુલદીપ શર્મા અને ગીરીશ વસાવડાને 3 મહિનાની સજા ફટકારી છે. આ કેસ સામાજિક કાર્યકરને માર મારવાના સંદર્ભમાં હતો, અને 41 વર્ષ બાદ આ અંગેની સજા ફટકારવામાં આવી છે. 41 વર્ષ…

Read More

ખંભાત નગરપાલિકામાં કરોડોનું કૌભાંડ, પૂર્વ પ્રમુખ સહિત કારોબારી અધ્યક્ષ સામે કાર્યવાહીનો આદેશ!

ખંભાત નગરપાલિકામાં કૌભાંડ – ખંભાત નગરપાલિકામાં ભૂગર્ભ ગટર યોજના હેઠળ થયેલા મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. એક જાગૃત નાગરિકની ફરિયાદ બાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ કૌભાંડનો ખુલાસો થયો છે. મહેશ કન્સ્ટ્રકશનને 28 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ વર્ષ 2017માં, ભાજપના શાસનકાળ દરમિયાન, તત્કાલીન પ્રમુખ યોગેશ ઉપાધ્યાય અને કારોબારી સમિતિના અધ્યક્ષે વાપી સ્થિત મહેશ કન્સ્ટ્રકશનને ડ્રેનેજ…

Read More

સુરતમાં મહાનગરપાલિકાની બેદરકારીના લીધે બે વર્ષના બાળકનું મોત!24 કલાક બાદ મળ્યો મૃતદેહ!

સુરતના નવા કતારગામ વિસ્તારમાં ગઈકાલે સાંજે 2 વર્ષના કેદાર વેગડ નામના બાળક 3 ફૂટ ઊંડી ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. પરિવારજનો અને સ્થાનિકોએ તરત જ શોધખોળ શરૂ કરી, પરંતુ સફળતા મળી નહોતી. ત્યારે, ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. કલાકોની શોધખોળ બાદ બાળકનો પત્તો લાગ્યો છે પણ બાળકને વરીયાવ પંપિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં બહાર કાઢવામાં…

Read More

ગુજરાત રમખાણોની પીડિતા ઝાકિયા જાફરીનું નિધન,86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

2002ના ગુજરાત રમખાણોમાં માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરીના પત્ની ઝાકિયા જાફરીનું શનિવારે અમદાવાદમાં 86 વર્ષની વયે અવસાન થયું હતું. અમદાવાદના મુસ્લિમ વિસ્તાર ગુલબર્ગ સોસાયટીમાં માર્યા ગયેલા 69 લોકોમાં એહસાન જાફરીનો પણ સમાવેશ થાય છે. હકીકતમાં, 28 ફેબ્રુઆરી 2002ના રોજ, ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચ સળગાવવામાં આવતા અયોધ્યાથી પરત ફરી રહેલા 59 કાર સેવકોના…

Read More

ગુજરાતના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની કારનો થયો અકસ્માત, મંત્રીનો આબાદ બચાવ!

રાજ્યના કેબિનેટ મંત્રી અને કૃષિ મંત્રી રાઘવજી પટેલને ગત રાત્રે અકસ્માતનો સામનો કરવો પડ્યો. આ અકસ્માતમાં મંત્રીનો આબાદ બચાવ થયો હતો. મળતી માહિતી અનુસાર, મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જતાં ચોટીલા નજીક તેમની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો.આ ઘટના બાદ હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. મંત્રીની કારને અકસ્માત નડ્યા પછી પોલીસ…

Read More

ગુજરાતમાં 31 દલિત સમુદાયના લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો,જાણો

અમદાવાદ અને ખેડા જિલ્લાના દલિત સમુદાયના 31 લોકોએ રવિવારે અમદાવાદ જિલ્લામાં યોજાયેલા એક કાર્યક્રમ દરમ્યાન હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. આ કાર્યક્રમ ગુજરાત બૌદ્ધ એકેડેમી (GBA)ના નેજા હેઠળ યોજાયો હતો. જીબીએના સેક્રેટરી રમેશ બેંકરે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ અમદાવાદના ધોળકા શહેરમાં યોજાયો હતો, જ્યાં સાધુ પ્રજ્ઞા રત્ન થેરો પાસેથી બુદ્ધ ધમ્મ દીક્ષા…

Read More

ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓની હાજરી અંગે લીધો નિર્ણય,Digital Attendance System લાગુ કરાશે!

Digital Attendance System  – ગુજરાત સરકારએ સરકારી નોકરી કરતાં અધિકારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર દ્વારા સરકારી કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ માટે ‘ડિજિટલ અટેન્ડન્સ સિસ્ટમ’ લાગુ કરવામાં આવશે. આ સિસ્ટમ અત્યાર સુધી અમુક નિશ્ચિત કચેરીઓમાં જ લાગુ કરવામાં આવશે, પરંતુ પછીથી તમામ સરકારી કચેરીઓમાં તેનો અમલ કરવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા આ…

Read More

પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત, ગુજરાતના બે મહાનુભાવોને પદ્મશ્રી મળશે

કેન્દ્ર સરકાર દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોની જાહેરાત કરે છે. દર વર્ષની પરંપરાનુસાર આ વર્ષે પણ પદ્મ પુરસ્કારોના વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. આજે વિજેતાઓના નામ જાહેર થયા બાદ, માર્ચ અથવા એપ્રિલ મહિનામાં રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એવોર્ડ સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા વિજેતાઓને પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં…

Read More

મહાકુંભ માટે અમદાવાદથી બસની કરાઇ વ્યવસ્થા,માત્ર 8100માં ત્રણ દિવસનું ખાસ પેકેજ

પ્રયાગરાજ ખાતે ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતીના પવિત્ર સંગમ કિનારે મહાકુંભ મેળા 2025નું આયોજન કરવામાં આવ્યું છે. કરોડો ભક્તો અને આધ્યાત્મિક સાધકો નદીમાં પવિત્ર ડૂબકી મારવા અથવા ‘શાહી સ્નાન’ કરવા માટે આતુર છે.આ માટે, મહાકુંભ-2025માં ભાગ લેવા માટે ગુજરાતથી લાખો શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ લઇ જવા માટે ખાસ સેવા ગુજરાત સરકારે કરી છે.  ગુજરાતના શ્રદ્ધાળુઓને …

Read More