Gomtipur Councillor Iqbal Sheikh

ઇકબાલ શેખની ઓળખ પાર્ટી નહીં, પણ તેમના સેવાકીય કાર્યો છે! આ વખતે AIMIM માંથી લડશે ચૂંટણી

Gomtipur Councillor Iqbal Sheikh : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગોમતીપુર વોર્ડનો ઉલ્લેખ થાય એટલે એક નામ અચૂક હોઠ પર આવે – ઇકબાલ શેખ. સળંગ પાંચ ટર્મથી કાઉન્સિલર તરીકે ચૂંટાતા ઇકબાલ શેખ ગોમતીપુરમાં માત્ર એક કાઉન્સિલર તરીકે નહીં, પરંતુ વિસ્તારના ‘108’ ના હુલામણા નામથી પ્રખ્યાત છે. જેમ ઇમરજન્સીમાં 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક પહોંચી જાય છે, તેવી જ રીતે…

Read More
Ahmedabad Dosa Poisoning Case

અમદાવાદ ઢોસા પોઈઝનિંગ કેસમાં નવો વળાંક: ફૂડ પોઈઝનિંગ નહીં પણ પુત્રની ઘેલછામાં બાળકીઓની હત્યાની આશંકા

Ahmedabad Dosa Poisoning Case: અમદાવાદના ચાંદખેડામાં [Chandkheda] બે માસૂમ બાળકીઓના મોતે સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે. શરૂઆતમાં બજારમાંથી લાવેલા ઢોસાના ખીરાને [Dosa Batter] કારણે મોત થયું હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ પોલીસ તપાસમાં હવે ચોંકાવનારો ખુલાસો થયો છે. ત્રણ મહિનાની રાહા [Raha Prajapati] અને ચાર વર્ષની મિશ્રીના [Mishri] મોત મામલે પોલીસે જ્યારે ડેરીના ખીરાની તપાસ…

Read More
ચાંદખેડા ઢોસાકાંડ

ચાંદખેડા ઢોસાકાંડ: બે માસૂમ બાળકીઓના મોતના કેસમાં FSL રિપોર્ટનો ઈન્તજાર, માતા-પિતાનો થશે લાઇ ડિટેક્ટર ટેસ્ટ

ચાંદખેડા ઢોસાકાંડ:  અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બહારથી ખીરું લાવીને ઢોસા ખાધા બાદ બે માસૂમ બાળકીઓના કરુણ મોત અને માતા-પિતાની તબિયત લથડવાના મામલે પોલીસ તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. ઘટનાના આઠ દિવસ બાદ પણ પોલીસ કોઈ નક્કર પુરાવા કે નિષ્કર્ષ સુધી પહોંચી શકી નથી, પરંતુ હવે આ સસ્પેન્સભર્યા કેસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. ચાંદખેડા ઢોસાકાંડ:  નિવેદનોમાં…

Read More
Ahmedabad Municipal Corporation Election Strategy

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતોના ધ્રુવીકરણનો ખેલ: આપ અને અપક્ષોના સહારે ભાજપની રણનીતિ, કાર્યકરોમાં ભારે આક્રોશ

Ahmedabad Municipal Corporation Election Strategy: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન [Ahmedabad Municipal Corporation] ની ચૂંટણી નજીક આવતા જ શહેરમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. મતોના ધ્રુવીકરણ [Polarization of Votes] માટે અવનવા પેતરા શરૂ કરવામાં આવ્યા છે. ફોર્મ ભરવાના પ્રારંભિક તબક્કે જ પોલીસ તંત્રના ઈશારે કેટલાક વિવાદાસ્પદ તત્વો અને જમીન માફિયાઓએ અપક્ષ ઉમેદવાર તરીકે ઝુકાવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા…

Read More
ભદ્ર પાથરણાવાળા કેસ

સુપ્રીમ કોર્ટે ભદ્ર પાથરણાવાળા કેસમાં કાયદેસરના ફેરિયાઓને આપી મોટી રાહત!

ભદ્ર પાથરણાવાળા કેસ : અમદાવાદના ઐતિહાસિક ભદ્ર પરિસરમાં પાથરણાવાળાઓના મુદ્દે નવો વળાંક આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે પાથરણાવાળાઓની તરફેણમાં આપેલા ચુકાદા સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કાયદેસરના ફેરિયાઓ માટે હાલ પૂરતી સ્થિતિ યથાવત્ એટલે કે ‘સ્ટેટસ ક્વો’ જાળવી રાખવાનો આદેશ કર્યો છે. ભદ્ર…

Read More
LPG Shortage Ahmedabad:

અમદાવાદમાં ગેસ શોર્ટેજની અસર શરૂ: મણિનગર સ્વામિનારાયણ ભોજનાલય હંગામી ધોરણે બંધ!

LPG Shortage Ahmedabad: શહેરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની (Commercial Gas Cylinder) અછતની ગંભીર અસર હવે સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓના રોજિંદા જીવન પર પડવા લાગી છે. અમદાવાદના (Ahmedabad) મણિનગર વિસ્તારમાં આવેલા અને હજારો લોકો માટે આશીર્વાદરૂપ મનાતા ‘શ્રી સ્વામિનારાયણ ભોજનાલય’ (Swaminarayan Bhojanalay) ને LPG ગેસની ભારે શોર્ટેજના કારણે આજથી (13 માર્ચ) અનિશ્ચિતકાળ માટે બંધ કરવાનો વારો આવ્યો…

Read More