Ram Mandir Donation Scam

અયોધ્યા રામ મંદિરમાં ચડાવા ચોરીનો મામલો: આરોપીઓ દ્વારા નકલી રસીદ બનાવી ફંડ ઉઘરાવતા હોવાનો મોટો ખુલાસો!

Ram Mandir Donation Scam : અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલા ભવ્ય રામ મંદિરમાં ચડાવા ચોરીના કેસમાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. પોલીસ તપાસમાં હવે એ વાતનો પર્દાફાશ થયો છે કે આરોપીઓ માત્ર મંદિરમાંથી દાન ચોરતા જ નહોતા, પરંતુ ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ના નામે નકલી રસીદ બુક બનાવીને લોકો પાસેથી ગેરકાયદેસર…

Read More

રામ મંદિર દાન વિવાદ: ચંપત રાયે તોડ્યું મૌન, બેંક પર લગાવ્યા ગંભીર આક્ષેપ!

Champat Rai Ram Mandir : અયોધ્યાના રામ મંદિરમાં દાનની રકમની ચોરી અને ગેરરીતિઓના આક્ષેપોથી ઘેરાયેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પત્ર પોસ્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. આ સાથે તેમણે રામચરિતમાનસની ચોપાઈ ટાંકીને કહ્યું છે કે, “ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આપદ કાલ પરિખિઅહિં ચારી.”…

Read More
Ram Mandir Donation Controversy

અયોધ્યા રામ મંદિર: દાનમાં મળેલી કિંમતી વસ્તુઓની ચોરીના આરોપોને ટ્રસ્ટે ફગાવ્યા, તમામ વસ્તુઓ સુરક્ષિત હોવાનો દાવો

Ram Mandir Donation Controversy અયોધ્યા: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં દાનમાં મળેલી કિંમતી વસ્તુઓની કથિત ચોરી અને નાણાકીય અનિયમિતતાના આક્ષેપો બાદ સોમવારે મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ ગિરીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, દાનમાં મળેલી તમામ વસ્તુઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને કોઈપણ વસ્તુ ગાયબ હોવાની વાત પાયાવિહોણી અને…

Read More
Ram mandir under tight security

રામ મંદિરને વીજળીથી બચાવવા માટે આ સિસ્ટમ કાર્યરત કરાઇ, જાણો અભેધ સુરક્ષા વિશે….

Ram mandir under tight security –   આવતા મહિનાની 22 તારીખે રામ મંદિરના ઉદ્ઘાટનને એક વર્ષ પૂર્ણ થશે. આ એક વર્ષની અંદર રામ મંદિરનું નામ દેશના ટોચના પ્રવાસન સ્થળોમાં જોડાઈ ગયું છે. આ વર્ષે કરોડો લોકોએ રામ મંદિરના દર્શન કર્યા. જો કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું કામ હજુ પણ ચાલી રહ્યું છે. શું તમે જાણો છો કે…

Read More

રામ મંદિર બનાવવા માટે જાણો કેટલો ખર્ચ થયો, કેટલું દાન મળ્યું ? આ રહ્યો સંપૂર્ણ હિસાબ

22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં બનેલા રામ મંદિર માં અભિષેક થયો હતો. આ પછી રામલલાના દરબારમાં ભક્તોએ ભારે દાન આપ્યું હતું. તેમજ મંદિરને ભવ્ય દેખાવ આપવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. મંદિરનું નિર્માણ કાર્ય આજે પણ ચાલુ છે. દરમિયાન, રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંદિરની આવક અને ખર્ચનો હિસાબ જાહેર કર્યો છે. ટ્રસ્ટે 1…

Read More

અયોધ્યા રામ મંદિરમાં ભક્તોએ દિલ ખોલીને કર્યું દાન, ટ્રસ્ટને અત્યાર સુધીમાં આટલા અબજ દાન મળ્યું!

અયોધ્યા રામ મંદિર:   રામલલાને અત્યાર સુધીમાં ભક્તો તરફથી 55 અબજ રૂપિયાનું દાન મળ્યું છે. રામ લલ્લાને મળેલા દાનમાં વિદેશી દાનનો પણ સમાવેશ થાય છે. રામ લલ્લાના અભિષેક સમારોહ બાદ દાનમાં વધારો થયો છે. ટ્રસ્ટને દર મહિને એક કરોડથી વધુનું દાન મળ્યું છે. 3 વર્ષમાં 2000 કરોડ રૂપિયાનું દાન મળ્યું રામલલાના ભવ્ય મંદિરના નિર્માણનું ભૂમિપૂજન 5…

Read More