આણંદના આંકલાવમાં નવનિર્મિત ગંભીરા બ્રિજ તૈયાર: 20 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી કરશે લોકાર્પણ!
Gambhira Bridge Project આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદી પર રૂ. 212 કરોડના મસમોટા ખર્ચે નવનિર્મિત ગંભીરા બ્રિજ હવે વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે સજ્જ થઈ ગયો છે. વર્ષ 2025માં મહીસાગર નદી પરનો જૂનો બ્રિજ ધરાશાયી થયા બાદ, માર્ગ અને મકાન વિભાગ દ્વારા દિવસ-રાત એક કરીને અત્યંત ટૂંકા ગાળામાં આ નવો બ્રિજ બનાવીને તૈયાર કરી…

