Gambhira Bridge Project

આણંદના આંકલાવમાં નવનિર્મિત ગંભીરા બ્રિજ તૈયાર: 20 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી કરશે લોકાર્પણ!

Gambhira Bridge Project આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદી પર રૂ. 212 કરોડના મસમોટા ખર્ચે નવનિર્મિત ગંભીરા બ્રિજ હવે વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે સજ્જ થઈ ગયો છે. વર્ષ 2025માં મહીસાગર નદી પરનો જૂનો બ્રિજ ધરાશાયી થયા બાદ, માર્ગ અને મકાન વિભાગ દ્વારા દિવસ-રાત એક કરીને અત્યંત ટૂંકા ગાળામાં આ નવો બ્રિજ બનાવીને તૈયાર કરી…

Read More
સિદ્ધારમૈયા

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે જમીન મામલે ચાલશે કેસ, રાજ્યપાલે આપી મંજૂરી

સિદ્ધારમૈયા :  કર્ણાટકમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જે આવનારા સમયમાં રાજ્યની રાજનીતિમાં ભૂકંપ સર્જી શકે છે. ત્યાંના રાજ્યપાલે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિરુદ્ધ તેમના પરિવાર સાથે સંબંધિત MUDA કેસમાં કેસ ચલાવવાની મંજૂરી આપી છે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને બે કાર્યકરોની ફરિયાદો મળી છે, જેમાંથી એક આરટીઆઈ કાર્યકર્તા ટીજે અબ્રાહમ છે. બીજી ફરિયાદ તાજેતરમાં સામાજિક કાર્યકર…

Read More