Justice PS Narasimha

સુપ્રીમ કોર્ટ કોલેજિયમમાં મોટો ફેરફાર: જસ્ટિસ પી.એસ. નરસિમ્હા બન્યા નવા સભ્ય, જજોની નિમણૂકમાં ભજવશે મહત્વની ભૂમિકા

Justice PS Narasimha : દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટના જજોની નિમણૂક અને બદલીનો નિર્ણય લેતી મહત્વપૂર્ણ ‘સુપ્રીમ કોર્ટ કોલેજિયમ’માં એક મોટો બદલાવ આવ્યો છે. રવિવારે જસ્ટિસ જે.કે. મહેશ્વરીના નિવૃત્ત થયા બાદ, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પી.એસ. નરસિમ્હા કોલેજિયમના નવા અને પાંચમા સભ્ય બનવા જઈ રહ્યા છે. કોલેજિયમમાં પાંચમા સૌથી વરિષ્ઠ જજ હોવાના નાતે જસ્ટિસ…

Read More

જસ્ટિસ ગવઈ ભારતના 52મા CJI બન્યા,દેશના મુખ્ય ન્યાયાધીશ પાસે જાણો કઈ ખાસ સત્તાઓ છે?

જસ્ટિસ ગવઈ – જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ બુધવારે દેશના 52મા મુખ્ય ન્યાયાધીશ બન્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને CJI તરીકે શપથ લેવડાવ્યા. સીજેઆઈ ગવઈ બૌદ્ધ ધર્મનું પાલન કરનારા પહેલા મુખ્ય ન્યાયાધીશ છે. તેમનો કાર્યકાળ 6 મહિનાનો રહેશે. CJI ને પણ ખાસ સત્તાઓ આપવામાં આવી છે. તેમની નિમણૂક માટે પણ જોગવાઈઓ છે.  જસ્ટિસ ગવઈ- નિયમ કહે છે…

Read More

જસ્ટિસ સંજીવ ખન્ના ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ બન્યા, રાષ્ટ્રપતિએ શપથ લેવડાવ્યા

જસ્ટિસ સંજીવ ખન્ના –   દેશના ઈતિહાસમાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે દેશને નવા મુખ્ય ન્યાયાધીશ મળ્યા છે. આજે જસ્ટિસ સંજીવ ખન્નાએ દેશના 51માં ચીફ જસ્ટિસ તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તેમને 51મા CJIના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે જસ્ટિસ સંજીવ ખન્નાએ જસ્ટિસ…

Read More

‘ન્યાયની દેવી’ની આંખો પરથી પટ્ટી હટાવી દેવામાં આવી, હવે હાથમાં તલવારની જગ્યાએ બંધારણ ,જાણો

ન્યાયની દેવી  બુધવારે દેશની સુપ્રીમ કોર્ટમાં ‘ન્યાયની દેવી’ની નવી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. તેમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. નવી પ્રતિમાની આંખની પટ્ટી હટાવી દેવામાં આવી છે. આ સિવાય હવે તલવારને બદલે એક હાથમાં બંધારણ મુકવામાં આવ્યું છે. જેથી એવો સંદેશ આપી શકાય કે દેશમાં કાયદો આંધળો નથી કે સજાનું પ્રતીક પણ નથી. દેશના…

Read More