અમદાવાદ ઢોસા પોઈઝનિંગ કેસમાં નવો વળાંક: ફૂડ પોઈઝનિંગ નહીં પણ પુત્રની ઘેલછામાં બાળકીઓની હત્યાની આશંકા
Ahmedabad Dosa Poisoning Case: અમદાવાદના ચાંદખેડામાં [Chandkheda] બે માસૂમ બાળકીઓના મોતે સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે. શરૂઆતમાં બજારમાંથી લાવેલા ઢોસાના ખીરાને [Dosa Batter] કારણે મોત થયું હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ પોલીસ તપાસમાં હવે ચોંકાવનારો ખુલાસો થયો છે. ત્રણ મહિનાની રાહા [Raha Prajapati] અને ચાર વર્ષની મિશ્રીના [Mishri] મોત મામલે પોલીસે જ્યારે ડેરીના ખીરાની તપાસ…

