Vadnagar Suicide And Murder Case

વડનગર ડબલ મર્ડર મિસ્ટ્રી: પત્ની-દીકરીની હત્યા કરી લાશ ઘરમાં દાટી, સ્યૂસાઇડ નોટમાં ધડાકો કરી પતિનો આપઘાત

Vadnagar Suicide And Murder Case: મહેસાણા [Mehsana] જિલ્લાના વડનગર તાલુકાના શાહપુર વડ ગામે એક કમકમાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. કૌટુંબિક કલહ અને પોલીસના ડરથી ગિરીશ પરમાર [Girish Parmar] નામના યુવકે વડનગર સિવિલ હોસ્પિટલ [Vadnagar Civil Hospital] ના ચોથા માળેથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું છે. જોકે, મરતા પહેલા ગિરીશે જે ખુલાસો કર્યો તેનાથી પોલીસ પણ હચમચી…

Read More
Ahmedabad Murder Mystery

અમદાવાદ: 35 વર્ષ જૂના મર્ડર મિસ્ટ્રીનો ચોંકાવનારો ખુલાસો; વટવામાં ખોદકામ દરમિયાન હાડપિંજર અને વીંટી મળી

Ahmedabad Murder Mystery: અમદાવાદના વટવા [Vatva] વિસ્તારમાં સાડા ત્રણ દાયકા પહેલા દફન થયેલું એક ભયાનક રહસ્ય બહાર આવ્યું છે. વર્ષ 1992માં થયેલી એક યુવતીની હત્યાનો ભેદ આજે ટેકનોલોજી અને ફોરેન્સિક સાયન્સની મદદથી ઉકેલાવાની તૈયારીમાં છે. મુંબઈની ફરઝાના ઉર્ફે શબનમ [Shabnam alias Farzana] નામની યુવતીની તેના જ પ્રેમી શમસુદ્દીને [Shamsuddin] નિર્મમ હત્યા કરી હતી. આ કેસમાં…

Read More
Ahmedabad Murder Mystery

અમદાવાદમાં 35 વર્ષ જૂના મર્ડર મિસ્ટ્રીનો ચોંકાવનારો ખુલાસો: વટવાના મકાનમાં દફનાવેલી લાશ શોધવા જેસીબી સાથે પહોંચી ક્રાઈમ બ્રાન્ચ

Ahmedabad Murder Mystery: અમદાવાદના વટવા [Vatva] વિસ્તારમાં આવેલા કુતુબ નગરમાંથી એક અતિ અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેર ક્રાઈમ બ્રાન્ચની [Ahmedabad Crime Branch] ટીમ જેસીબી મશીન લઈને એક મકાનમાં દફનાવેલા મૃતદેહ અથવા કંકાલના અવશેષો શોધવા પહોંચી છે. જો અહીંથી અવશેષો મળી આવશે, તો અંદાજે 35 વર્ષ પહેલાં થયેલા એક ભયાનક હત્યાકાંડનો ભેદ ઉકેલાશે. આ સમગ્ર…

Read More
Surat Dietitian Wife Murder Case

સુરતમાં હચમચાવનારો હત્યાકાંડ: પતિએ ડાયટિશિયન પત્નીની હત્યા કરી લાશ સિમેન્ટના બોક્સમાં છુપાવી, પુત્રને મળેલી ચિઠ્ઠીથી ખુલ્લો પડ્યો ભેદ

Surat Dietitian Wife Murder Case: સુરત [Surat] શહેરમાંથી એક કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે, જેમાં યુપીના નીલા ડ્રમ હત્યાકાંડ [Neela Drum Murder Case] જેવી જ ક્રૂરતા જોવા મળી છે. એક વ્યક્તિએ પોતાની પત્નીની કરપીણ હત્યા કરી તેના મૃતદેહને સિમેન્ટ ભરેલા લાકડાના બોક્સમાં કેદ કરી દીધો હતો. આરોપી પતિ વિશાલ સાલ્વીએ [Vishal Salvi]…

Read More
Ahmedabad Dosa Poisoning Case

અમદાવાદ ઢોસા પોઈઝનિંગ કેસમાં નવો વળાંક: ફૂડ પોઈઝનિંગ નહીં પણ પુત્રની ઘેલછામાં બાળકીઓની હત્યાની આશંકા

Ahmedabad Dosa Poisoning Case: અમદાવાદના ચાંદખેડામાં [Chandkheda] બે માસૂમ બાળકીઓના મોતે સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે. શરૂઆતમાં બજારમાંથી લાવેલા ઢોસાના ખીરાને [Dosa Batter] કારણે મોત થયું હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ પોલીસ તપાસમાં હવે ચોંકાવનારો ખુલાસો થયો છે. ત્રણ મહિનાની રાહા [Raha Prajapati] અને ચાર વર્ષની મિશ્રીના [Mishri] મોત મામલે પોલીસે જ્યારે ડેરીના ખીરાની તપાસ…

Read More