ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, રાજયમાં લાગુ થશે UCC!

UCC in Gujarat – ગુજરાત સરકારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ કાયદાનો અમલ શરૂ કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી કાયદાની અમલીકરણ પ્રક્રિયા પર કામ કરશે અને લોકોના સૂચનો અને અભિપ્રાયો…

Read More

આમિર ખાને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરંગાને સલામી આપી

બોલિવૂડ સ્ટાર આમિર ખાને આ વર્ષે ગુજરાતમાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી. અભિનેતા ગુજરાતના કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જોવા મળ્યો હતો. ઈવેન્ટની તસવીરોમાં સ્ટાર સરદાર વલ્લભભાઈ પટેલને સલામી આપતા દેખાય છે. સમાચાર એજન્સી ANI દ્વારા પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં, આમિર ખાન સફેદ પોશાકમાં જોવા મળ્યો હતો, કારણ કે…

Read More

આજે સાંજે જાહેર થશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે.આજે સાંજે 4.30 કલાકે ચૂંટણી પંચ ચૂંટણીની તારીખ જાહેર કરશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની લોકો અને રાજકીય પક્ષોના નેતાઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ વખતે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ૨૭ ટકા ઓબીસી અનામતની જોગવાઇ લાગુ કરવાની હોવાથી અગાઉ ચૂંટણીઓ લંબાઇ હતી     નોંધનીય  છે કે…

Read More

Sarangpur Overbridge Forelane : અમદાવાદના સારંગપુર-કાલુપુર ઓવરબ્રિજ ફોરલેન બનાવાશે, રાજ્ય સરકાર ફાળવશે 220 કરોડ

Sarangpur Overbridge Forelane – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાલુપુર રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ કામગીરીના ભાગરૂપે 440 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની મંજૂરી આપી છે. આ આયોજનમાં કાલુપુર અને સારંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન બનાવવા સહિતના વિકાસકામો સામેલ છે. આ માટે રાજ્ય સરકારએ 50 ટકા શેર તરીકે 220 કરોડ રૂપિયાં ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. Sarangpur Overbridge Forelane – વડા…

Read More

Uttarardha Mahotsav 2025: વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરમાં બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ યોજાશે, જાણો મહત્વ

Uttarardha Mahotsav 2025: ગુજરાતના મહેસાણામાં આવેલી વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરમાં 18 અને 19 જાન્યુઆરીના રોજ ઉત્તરાર્ધ મહોત્સવ (Uttarardha Mahotsav 2025) નું આયોજન કરવામાં આવશે. દર વર્ષે પ્રાચીન નગરી મોઢેરામાં અદ્વિતિય સ્થાપત્ય કલા, અર્ચના અને શાસ્ત્રીય નૃત્યનો નગર ઉત્સવ ઉજવવામાં આવતો હતો. આ વર્ષે ઉત્તરાર્ધ મહોત્સવમાં નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે, જેમાં ઘણા શાસ્ત્રીય નૃત્ય ફોર્મ્સને…

Read More

Shaktipeeth Parikrama in Ambaji: અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાની તૈયારી પુરજોશમાં, આ તારીખથી પ્રારંભ થશે

Shaktipeeth Parikrama in Ambaji – દર વર્ષે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ પરિક્રમામાં, શ્રી આરાસુરી અંબાજી માતા પરિક્રમા મહોત્સવ દરમિયાન વિવિધ મંડળો અને ભજન-સત્સંગ મંડળો દ્વારા 51 શક્તિપીઠો ખાતે ભજન અને સત્સંગનું…

Read More

police station : ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં મળી રહેશે આ ચાર મહત્વની સેવા,જાણો

 police station – ગુજરાત પોલીસ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે. રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે એક નવી પહેલ તરીકે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે દરેક પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સાંત્વના કેન્દ્ર એ એવું સ્થળ હશે, જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા બધા બાળકો,મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને…

Read More

Yuva Udaan Yojana: દિલ્હી ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી ‘યુવા ઉડાન યોજના’ દર મહિને શિક્ષિત બેરોજગારોને મળશે 8500 રુપિયા!

 Yuva Udaan Yojana: ભાજપ-આપ બાદ હવે કોંગ્રેસના મોટા નેતાઓ પણ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સક્રિય થયા છે. આ નેતાઓ દિલ્હીમાં નાની-મોટી સભાઓ દ્વારા પોતપોતાનું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે એક નવી જાહેરાત કરી છે.તેમણે કહ્યું કે જો અમારી સરકાર બનશે તો શિક્ષિત બેરોજગારોને પ્રોત્સાહિત કરવા…

Read More
HMPV cases are more in Gujarat

HMPV cases are more in Gujarat :ભારતમાં HMPVના કેસમાં વધારો,ગુજરાતમાં સૌથી વધારે કેસ!

 HMPV cases are more in Gujarat : ભારતમાં પણ એચએમપીવીના કેસ ધીમે ધીમે વધતા જઈ રહ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં એચએમપીવીના કુલ 15 કેસ નોંધાયા છે, જેમાંથી 5 કેસ ગુજરાતમાં નોંધાયા છે. એટલે કે, દેશના કુલ કેસોમાંથી 33% કેસ માત્ર ગુજરાતમાં છે.જ્યારે ગુજરાતમાં આ વાયરસ પ્રવેશ્યો ત્યારે એવું માનવામાં આવતું હતું કે આ વાયરસ માત્ર…

Read More
HMPV virus in Sabarkantha

HMPV virus in Sabarkantha : સાબરકાંઠામાં HMPV વાયરસનો શંકાસ્પદ કેસ: 8 વર્ષના બાળકમાં લક્ષણો જોવા મળ્યા

HMPV virus in Sabarkantha : ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં HMPV વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. અહીંના આઠ વર્ષના બાળકમાં HMPV જેવા લક્ષણો જોવા મળ્યા છે. હાલ તે ખાનગી હોસ્પિટલમાં દાખલ છે અને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યું છે. બાળકના સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે, જ્યાં રિપોર્ટ દ્વારા વાયરસની પુષ્ટિ થશે. શું છે વિગત?…

Read More