Gujarat Govt New Rules Admission in Class 1 and 2

Gujarat Govt New Rules Admission in Class 1 and 2: ગુજરાતમાં ધોરણ 1 અને 2માં પ્રવેશ માટે નવા નિયમો જાહેર, જાણો રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

Gujarat Govt New Rules Admission in Class 1 and 2: ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે શાળા શિક્ષણ પ્રક્રિયા અંગે મોટો ફેરફાર કર્યો છે. ગુજરાત સરકારે ધોરણ 1 અને 2 માં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે નવા નિયમો જાહેર કર્યા છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નવા નિયમો જારી કરવા અંગેનો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે. નવા નિયમો અનુસાર,…

Read More

ગુજરાત સહિત આ રાજ્યોમાં રેકોર્ડતોડ ગરમી પડશે! IMDની મોટી આગાહી

Heat in Gujarat – ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) એ માર્ચથી મે સુધીના હવામાનનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે.આ વખતે, દક્ષિણ ભારતીય રાજ્યો અને ઉત્તર-પૂર્વના કેટલાક વિસ્તારોને બાદ કરતાં, મધ્ય અને ઉત્તર ભારતમાં ગરમી  રેકોર્ડ તોડશે. ઉત્તર, દક્ષિણ અને પૂર્વીય રાજ્યો સિવાય સંપૂર્ણ ભારતમાં ગરમીનો પ્રકોપ રહેશે.ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધશે, જે માર્ચથી લઇને મે સુધી ગરમી…

Read More

ગુજરાતમાં 159 PSI ને PI તરીકે પ્રમોશન આપવામાં આવ્યું

રાજ્યના પોલીસ તંત્રમાં બઢતીનો માહોલ ચાલી રહ્યો છે. 159 PSI ને PI તરીકે પ્રમોશન મળવું અને તે પણ પરીક્ષા વિના, એ એ જાણકારી આપે છે કે તંત્રમાં નવો સંકલ્પ અથવા કાયદેસર સુધારા થઈ રહ્યા છે.રાજ્યના DGP વિકાસ સહાયે આ અંગે આદેશ કર્યો છે, અગાઉ પણ 234 PSIને પીઆઈ તરીકેનું પ્રમોશન આપવામાં આવ્યું હતું. નોંધનીય છે…

Read More

અમદાવાદ મહાનગરપાલિકાનું 15502 કરોડનું બજેટ જાહેર

અમદાવાદ મહાનગરપાલિકાનું બજેટ – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વર્ષ 2025-26 માટેનો બજેટ અત્યંત મહત્વપૂર્ણ છે અને તેમાં શહેરના સર્વાંગીણ વિકાસ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 15502 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રમતગમત, પર્યાવરણ, સ્વચ્છતા, અને ઈનોવેટિવ ડિજિટલ પ્રોજેક્ટ્સ જેવા ક્ષેત્રો પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. એડવાન્સ ટેક્સ માટે વધારાની રાહત: એડવાન્સ…

Read More

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, રાજયમાં લાગુ થશે UCC!

UCC in Gujarat – ગુજરાત સરકારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ કાયદાનો અમલ શરૂ કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી કાયદાની અમલીકરણ પ્રક્રિયા પર કામ કરશે અને લોકોના સૂચનો અને અભિપ્રાયો…

Read More

આમિર ખાને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરંગાને સલામી આપી

બોલિવૂડ સ્ટાર આમિર ખાને આ વર્ષે ગુજરાતમાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં હાજરી આપી હતી. અભિનેતા ગુજરાતના કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જોવા મળ્યો હતો. ઈવેન્ટની તસવીરોમાં સ્ટાર સરદાર વલ્લભભાઈ પટેલને સલામી આપતા દેખાય છે. સમાચાર એજન્સી ANI દ્વારા પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં, આમિર ખાન સફેદ પોશાકમાં જોવા મળ્યો હતો, કારણ કે…

Read More

આજે સાંજે જાહેર થશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે.આજે સાંજે 4.30 કલાકે ચૂંટણી પંચ ચૂંટણીની તારીખ જાહેર કરશે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની લોકો અને રાજકીય પક્ષોના નેતાઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ વખતે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ૨૭ ટકા ઓબીસી અનામતની જોગવાઇ લાગુ કરવાની હોવાથી અગાઉ ચૂંટણીઓ લંબાઇ હતી     નોંધનીય  છે કે…

Read More

Sarangpur Overbridge Forelane : અમદાવાદના સારંગપુર-કાલુપુર ઓવરબ્રિજ ફોરલેન બનાવાશે, રાજ્ય સરકાર ફાળવશે 220 કરોડ

Sarangpur Overbridge Forelane – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાલુપુર રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ કામગીરીના ભાગરૂપે 440 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની મંજૂરી આપી છે. આ આયોજનમાં કાલુપુર અને સારંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન બનાવવા સહિતના વિકાસકામો સામેલ છે. આ માટે રાજ્ય સરકારએ 50 ટકા શેર તરીકે 220 કરોડ રૂપિયાં ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. Sarangpur Overbridge Forelane – વડા…

Read More

Uttarardha Mahotsav 2025: વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરમાં બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ યોજાશે, જાણો મહત્વ

Uttarardha Mahotsav 2025: ગુજરાતના મહેસાણામાં આવેલી વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરમાં 18 અને 19 જાન્યુઆરીના રોજ ઉત્તરાર્ધ મહોત્સવ (Uttarardha Mahotsav 2025) નું આયોજન કરવામાં આવશે. દર વર્ષે પ્રાચીન નગરી મોઢેરામાં અદ્વિતિય સ્થાપત્ય કલા, અર્ચના અને શાસ્ત્રીય નૃત્યનો નગર ઉત્સવ ઉજવવામાં આવતો હતો. આ વર્ષે ઉત્તરાર્ધ મહોત્સવમાં નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે, જેમાં ઘણા શાસ્ત્રીય નૃત્ય ફોર્મ્સને…

Read More

Shaktipeeth Parikrama in Ambaji: અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાની તૈયારી પુરજોશમાં, આ તારીખથી પ્રારંભ થશે

Shaktipeeth Parikrama in Ambaji – દર વર્ષે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ પરિક્રમામાં, શ્રી આરાસુરી અંબાજી માતા પરિક્રમા મહોત્સવ દરમિયાન વિવિધ મંડળો અને ભજન-સત્સંગ મંડળો દ્વારા 51 શક્તિપીઠો ખાતે ભજન અને સત્સંગનું…

Read More