પાકિસ્તાનને મળશે કરારો જવાબ, ભારતે મિસાઇલથી કર્યો કાઉન્ટર એટેક!

India Pakistan War- પહેલગામ આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાન ભારતના ‘ઓપરેશન સિંદૂર’થી ગભરાયેલું છે. આતંકવાદીઓ પરના હુમલા પછી, પાકિસ્તાને ગઈકાલે રાત્રે ભારત પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. આ પછી ભારતે વળતો પ્રહાર કરીને પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો. હવે ફરી એકવાર પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોથી જમ્મુ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, ભારતે 8 મિસાઇલો…

Read More
Pakistans air defense system

ભારતે સરહદ પર તૈનાત પાકિસ્તાનના F-16 જેટ અને IL-17 એર ડિફેન્સ ગન તોડી પાડ્યા

પાકિસ્તાને જમ્મુમાં હવાઈ પટ્ટી પર રોકેટ હુમલો કર્યો, પરંતુ ભારતીય હવાઈ સંરક્ષણ પ્રણાલીએ તેને નિષ્ફળ બનાવ્યો. ભારતના S-400 એ 8 પાકિસ્તાની મિસાઇલોને હવામાં જ તોડી પાડી. ઉપરાંત, ભારતીય સેનાએ પાકિસ્તાની F-16 ફાઇટર જેટને તોડી પાડ્યું. સરહદ પર ડ્રોન હુમલાઓનો સેનાના હવાઈ સંરક્ષણ એકમોએ પણ જવાબ આપ્યો. ભારતીય સેનાની આધુનિક S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમે તાત્કાલિક કાર્યવાહી…

Read More
Sudarshan-400

પાકિસ્તાનના હુમલા નિષ્ફળ, સુદર્શન-400 ભારતનું બન્યું સુરક્ષા કવચ

Sudarshan-400- ભારતીય વાયુસેના અને S-400 વાયુ સંરક્ષણ પ્રણાલી દ્વારા 15 ભારતીય શહેરો પર હવાઈ હુમલા કરવાનો પાકિસ્તાનનો પ્રયાસ સંપૂર્ણપણે નિષ્ફળ ગયો. આ ઘટનાએ S-400 ને ભારતનું “સુદર્શન કવચ” સાબિત કર્યું છે, જે દુશ્મનોના દરેક હુમલાને નિષ્ફળ બનાવવામાં સક્ષમ છે. ઓપરેશન સિંદૂર-૧ અને S-૪૦૦ ની ભૂમિકા Sudarshan-400- ઓપરેશન સિંદૂર-૧ માં, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી…

Read More
Operation Sindoor

Operation Sindoor: મુફતી રિઝવાન તારાપુરીએ ભારતીય સેનાના કર્યા વખાણ, પહેલગામનો બદલો થયો પૂર્ણ

Operation Sindoor: ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલના ગુજરાત પ્રમુખ રિઝવાન તારાપુરીએ ભારતીય સેનાના “ઓપરેશન સિંદૂર”ની પ્રશંસા કરી અને કહ્યું કે આ કાર્યવાહીએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. 7 મે, 2025ના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાં નષ્ટ કરી 100થી વધુ આતંકવાદીઓને ખતમ કર્યા, જે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો હતો. Operation Sindoor:  મુફતી રિઝવાન…

Read More

ભારતે આતંકવાદ સામેની આ કાર્યવાહીને ‘ઓપરેશન સિંદૂર’ કેમ નામ આપ્યું?

Operation Sindoor- પહેલગામ આતંકવાદી હુમલાએ સમગ્ર ભારતને હચમચાવી નાખ્યું હતું. પરંતુ આ હુમલાની સૌથી ભયાનક વાત એ હતી કે આતંકવાદીઓએ સામાન્ય નાગરિકોને બદલે કંઈક વધુ મહત્વપૂર્ણ વસ્તુને નિશાન બનાવી.મહિલાઓના માંગનો સિંદૂર. તેમનો ઈરાદો ફક્ત મારવાનો જ નહોતો પણ ભારતીય સંસ્કૃતિ અને પરિવારની ભાવના પર હુમલો કરવાનો પણ હતો. આ સાંસ્કૃતિક અને ભાવનાત્મક હુમલાના જવાબમાં, ભારતીય…

Read More
Operation Sindoor

ભારતીય સેનાનું મોટું નિવેદન,પાકિસ્તાન સાથે લડવું લક્ષ્ચ નથી,આતંકવાદીઓ નિશાના પર!

Operation Sindoor- જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં, ભારતીય સેનાએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. આ હવાઈ હુમલા પછી, સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ‘ઓપરેશન સિંદૂર’નો ઉદ્દેશ્ય ફક્ત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવાનો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતનો હુમલો…

Read More

ભારતે પાકિસ્તાનના 9 લોકેશન પર કરી એર સ્ટ્રાઇક, આતંકવાદ વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું

Operation sindoor – ભારતે આતંકવાદ સામેની લડાઈને એક નવું પરિમાણ આપીને ‘ઓપરેશન સિંદૂર’ શરુ કરી દીધું થે. આ ઓપરેશનમાં, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને  pok સ્થિત 9 આતંકવાદી ઠેકાણાઓ પર લક્ષ્યાંકિત હુમલા કર્યા છે. આ કાર્યવાહી રાત્રે 1.30 વાગ્યાની આસપાસ કરવામાં આવી હતી. Operation sindoor -શરૂઆતની માહિતી અનુસાર, ભારતીય વાયુસેનાએ આ ઠેકાણાઓને ખૂબ જ સચોટ અને…

Read More
PM મોદીનો સીધો સંદેશ

PM મોદીનો સીધો સંદેશ, હવે જવાબી હુમલા માટે ટાર્ગેટ અને સમય સેના નક્કી કરશે!

PM મોદીનો સીધો સંદેશ-  22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં બાઈસરણ મેદાનમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકો, મોટાભાગે પ્રવાસીઓ, નિર્દયતાથી માર્યા ગયા. આ હુમલાએ દેશભરમાં ગુસ્સો ફેલાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદીઓ અને તેમના આકાઓને “ધરતીના છેવાડે પણ શોધીને સજા આપવા”ની ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે આતંકવાદ સામે કડક પગલાં લેવાનું શરૂ કર્યું…

Read More

લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્મા નવા ઉત્તરી કમાન્ડર બન્યા

લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્મા – પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા સરહદી તણાવ વચ્ચે, ભારતીય સેનાના ડેપ્યુટી ચીફ (સ્ટ્રેટેજી) લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્માને ઉધમપુર સ્થિત સેનાના ઉત્તરી કમાન્ડના નવા કમાન્ડર-ઇન-ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સરકારે સોમવારે તેમની નિમણૂકને મંજૂરી આપી. લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્મા – આ કમાન્ડ જમ્મુ અને કાશ્મીર…

Read More

પાકિસ્તાનમાં ડરનો માહોલ, યુદ્વના લાગે છે ભણકારા!

પાકિસ્તાનમાં ડરનો માહોલ-  પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા મોહમ્મદ આસિફે ફરી એકવાર ભારત સામે ધમકી આપી છે. તેમનું કહેવું છે કે ગયા અઠવાડિયે જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત તરફથી યુદ્ધની શક્યતા ઘણી વધી ગઈ છે. પાકિસ્તાને પોતાના દળોને તૈયાર કરી લીધા છે અને ગુપ્ત માહિતીના આધારે તે માને છે કે ભારત સાથે યુદ્ધ…

Read More