વિયેતનામ બોટ દુર્ઘટના: 15 ભારતીયોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

Vietnam Boat Accident : વિયેતનામના લોકપ્રિય પ્રવાસન સ્થળ ફુ ક્વોક (Phu Quoc) દ્વીપ નજીક શનિવારે સર્જાયેલી એક કરુણ દુર્ઘટનામાં 15 ભારતીય પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા છે. ભારતીયોથી ભરેલી એક સ્પીડબોટ દરિયામાં અચાનક પલટી જતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. Vietnam Boat Accident : શું બની…

Read More