રામ મંદિર દાન વિવાદ: ચંપત રાયે તોડ્યું મૌન, બેંક પર લગાવ્યા ગંભીર આક્ષેપ!

Champat Rai Ram Mandir : અયોધ્યાના રામ મંદિરમાં દાનની રકમની ચોરી અને ગેરરીતિઓના આક્ષેપોથી ઘેરાયેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પત્ર પોસ્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. આ સાથે તેમણે રામચરિતમાનસની ચોપાઈ ટાંકીને કહ્યું છે કે, “ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આપદ કાલ પરિખિઅહિં ચારી.”…

Read More
Ram Mandir Donation Controversy

અયોધ્યા રામ મંદિર: દાનમાં મળેલી કિંમતી વસ્તુઓની ચોરીના આરોપોને ટ્રસ્ટે ફગાવ્યા, તમામ વસ્તુઓ સુરક્ષિત હોવાનો દાવો

Ram Mandir Donation Controversy અયોધ્યા: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં દાનમાં મળેલી કિંમતી વસ્તુઓની કથિત ચોરી અને નાણાકીય અનિયમિતતાના આક્ષેપો બાદ સોમવારે મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ ગિરીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, દાનમાં મળેલી તમામ વસ્તુઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને કોઈપણ વસ્તુ ગાયબ હોવાની વાત પાયાવિહોણી અને…

Read More
Adalaj Canal Tragedy

અડાલજ કેનાલમાં ગોઝારી ઘટના: 3 યુવકોના મોત, એકની શોધખોળ ચાલુ

Adalaj Canal Tragedy ગાંધીનગરના અડાલજ-ઝુંડાલ (Adalaj-Zundal) વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલ (Narmada Canal) આજે પાંચ મિત્રો માટે કાળમુખી સાબિત થઈ છે. પાર્ટી કરીને પરત ફરી રહેલા મિત્રોના ગ્રુપમાંથી ત્રણ યુવકો કેનાલના ઊંડા અને ધસમસતા પાણીમાં ગરકાવ થઈ જતાં અરેરાટી વ્યાપી ગઈ છે. Adalaj Canal Tragedy : શું હતી ઘટના? મળતી માહિતી મુજબ, પાંચ મિત્રોનું ગ્રુપ કેનાલ…

Read More
Asim Munir Mossad Plot

શું ઇઝરાયેલ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરની હત્યા કરવા માંગતું હતું? ચોકાવનારો ખુલાસો સામે આવ્યો!

Asim Munir Mossad Plot : પાકિસ્તાનના આર્મી ચીફ (Pakistan Army Chief) જનરલ અસીમ મુનીરને (Asim Munir) લઈને એક અત્યંત ચોંકાવનારો અને ગંભીર અહેવાલ સામે આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચાવનારા આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇઝરાયેલની (Israel) ગુપ્તચર એજન્સી મોસાદ (Mossad) દ્વારા તેમના પર હુમલાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ દાવાએ આંતરરાષ્ટ્રીય રાજદ્વારી…

Read More

ગાંધીનગર જનરલ હોસ્પિટલમાં નોકરી મેળવવા માટેની સોનેરી તક, આ તારીખે છે વોક ઈન ઈન્ટરવ્યૂ

ગાંધીનગરમાં રહેતા અને મેડિકલનો અભ્યાસ કરેલા ઉમેદવારો માટે એક સુવર્ણ તક આવી છે. જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલ ગાંધીનગર દ્વારા વિઝિટિંગ તજજ્ઞોની કરાર આધારિત જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ માટે વિઝિટિંગ તજજ્ઞો (Super Specialist) માટે દર મહિને ગુરુવારે વોક ઈન ઈન્ટરવ્યૂ યોજવામાં આવશે. મહત્વપૂર્ણ વિગતો: સંસ્થા: જી.એમ.ઈ.આર.એસ. જનરલ હોસ્પિટલ, ગાંધીનગર પોસ્ટ: વિઝિટિંગ તજજ્ઞો જગ્યા:…

Read More

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, નાયબ અધિકારીની પોસ્ટ માટે સત્વરે કરો અરજી ,જાણો તમામ માહિતી

  જાહેર સેવા આયોગ ગુજરાત રાજ્યમાં નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારો માટે એક શુભ સમાચાર છે. ગુજરાત જાહેર સેવા આયોગે 314 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે, જેમાં કાયદા વિભાગમાં નાયબ સેક્શન અધિકારી (કાયદા બાજુ), વર્ગ 3 માટે 40 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે.   જાહેર સેવા આયોગપોસ્ટની વિગતો: સંસ્થા: ગુજરાત જાહેર સેવા આયોગ પોસ્ટ: નાયબ…

Read More

કેરળના વાયનાડમાં મોતનું તાંડવ, ભૂસ્ખલનથી અત્યાર સુધી 63 લોકોના મોત

વાયનાડ:   કેરળના વાયનાડ જિલ્લાના મેપ્પડી નજીકના પહાડી વિસ્તારોમાં મંગળવારે સવારે થયેલા મોટા ભૂસ્ખલન બાદ અત્યાર સુધીમાં 63 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ સિવાય સેંકડો લોકો ફસાયેલા છે, તેમને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે ઝડપી ગતિએ બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ વિસ્તારમાં સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે…

Read More