ભારત સરકારનો મોટો નિર્ણય: પાકિસ્તાનના 23 નાગરિકોને UAPA હેઠળ જાહેર કરાયા ‘આતંકવાદી’

UAPA : ભારત સરકાર દ્વારા આતંકવાદ સામે ચાલી રહેલી લડાઈમાં એક વધુ કડક પગલું ભરવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે પાકિસ્તાનમાં બેસીને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચતા ૨૩ વ્યક્તિઓને ‘આતંકવાદી’ જાહેર કર્યા છે. આ કાર્યવાહી ‘ગેરકાનૂની ગતિવિધિઓ રોકથામ અધિનિયમ’ (UAPA) હેઠળ કરવામાં આવી છે. UAPA : 0આતંકવાદી મોડ્યુલ અને ષડયંત્રનો પર્દાફાશ સરકારના આદેશ અનુસાર, આ આતંકવાદીઓ મુખ્યત્વે…

Read More

પહેલગામ આતંકી હુમલાની તપાસ NIA કરશે, ગૃહ મંત્રાલયે સોંપી જવાબદારી

પહેલગામ આતંકી હુમલાની તપાસ NIA કરશે – કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપી દીધી છે. ગૃહ મંત્રાલય (MHA) એ આ સંબંધમાં સત્તાવાર સૂચના જારી કરી છે. હવે NIA આ મામલે ઔપચારિક રીતે કેસ નોંધશે અને વિગતવાર તપાસ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર NIAની ટીમ પહેલગામમાં પહેલાથી જ હાજર હતી…

Read More

મુંબઇ હુમલાનો આરોપી તહવ્વુર રાણાએ NIA કસ્ટડીમાં કુરાન સહિત આ ત્રણ વસ્તુની કરી માંગ!

NIA 26/11 મુંબઈ આતંકી હુમલાના કાવતરાખોર તહવ્વુર હુસૈન રાણાની સતત પૂછપરછ કરી રહી છે. તેની પણ આજે પૂછપરછ કરવામાં આવશે. યુ.એસ.માંથી પ્રત્યાર્પણ કરાયેલા રાણાને NIA હેડક્વાર્ટર ખાતે ઉચ્ચ સુરક્ષા કોષમાં રાખવામાં આવ્યો છે, જ્યાં તેની 24 કલાક કડક દેખરેખ રાખવામાં આવે છે. દરમિયાન, અહેવાલો સામે આવ્યા છે કે તેણે ત્રણ માંગણીઓ મૂકી છે. પીટીઆઈના અહેવાલ…

Read More