Pavagadh Ropeway Service Closed

પાવાગઢ જનારા ભક્તો માટે મહત્વના સમાચાર,રોપવે સેવા આટલા દિવસ માટે બંધ

 Pavagadh Ropeway Service Closed માતાજીના દર્શનાર્થે પાવાગઢ જનારા શ્રદ્ધાળુઓ માટે ખાસ સૂચના છે. પાવાગઢ ખાતે પવિત્ર મહાકાળી માતાના દર્શનાર્થે આવતા યાત્રાળુઓ માટે ચાલતી રોપવે સેવાને લઈને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોપવેની નિયમિત મેન્ટેનન્સ અને તકનીકી કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આજથી લઈને ૮ ઓગસ્ટ સુધી રોપવે સેવા સ્થગિત રાખવામાં આવશે.  Pavagadh Ropeway…

Read More

Shaktipeeth Parikrama in Ambaji: અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાની તૈયારી પુરજોશમાં, આ તારીખથી પ્રારંભ થશે

Shaktipeeth Parikrama in Ambaji – દર વર્ષે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ પરિક્રમામાં, શ્રી આરાસુરી અંબાજી માતા પરિક્રમા મહોત્સવ દરમિયાન વિવિધ મંડળો અને ભજન-સત્સંગ મંડળો દ્વારા 51 શક્તિપીઠો ખાતે ભજન અને સત્સંગનું…

Read More