Vishwanath Temple firing

વારાણસી: વિશ્વનાથ મંદિર પરિસરમાં અચાનક ફાયરિંગ,3 ઇજાગ્રસ્ત

Vishwanath Temple firing : વારાણસીમાં આવેલા વિશ્વનાથ મંદિર પરિસરમાં શનિવારે સવારે બનેલી એક આઘાતજનક ઘટનાએ ભારે ચકચાર જગાવી દીધી છે. મંદિર વિસ્તારમાં સુરક્ષામાં તૈનાત એક પી.એ.સી. (PAC) જવાનની રાઈફલમાંથી અચાનક ગોળી છૂટતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. Vishwanath Temple firing : શું હતી સમગ્ર ઘટના? શનિવારે સવારે લગભગ ૭ વાગ્યાના સુમારે વિશ્વનાથ મંદિરના પરિસર પાસે…

Read More
demolished in Muslim area in Kashi

કાશીમાં મુસ્લિમ વિસ્તારમાં 10 હજાર દુકાનો આ કારણથી તોડી પાડવામાં આવશે! જાણો

 demolished in Muslim area in Kashi-   વારાણસીના દાલમંડી વિસ્તારમાં આવેલી લગભગ 10,000 દુકાનોને તોડવાનું નિયંત્રણ લેવામાં આવી રહ્યું છે. આ બજાર એ જથ્થાબંધ વેચાણ માટે પ્રખ્યાત છે, અને તેને પૂર્વાંચલનો “સિંગાપોર” પણ કહેવાય છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ એ છે કે કાશી વિશ્વનાથ કોરિડોર માટે આવતા શ્રદ્ધાળુઓને આવતી જતી આપત્તિોથી બચાવવા માટે જરૂરી છે….

Read More