plane crash

plane crash : ફાઇટર પ્લેન કેમ ક્રેશ થયું? ભારતીય વાયુસેનાએ આપ્યું કારણ

plane crash : ગુજરાતના જામનગરમાં ભારતીય વાયુસેનાનું ફાઇટર પ્લેન ક્રેશ થતા એક પાઇલટનું દુઃખદ અવસાન થયું છે, જ્યારે બીજો પાઇલટ ગંભીર રીતે ઘાયલ થયો છે. વાયુસેનાએ આ અકસ્માત પર ટ્વિટ કરી વિગતો જાહેર કરી છે અને ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. તકનિકી ખામીને કારણે વિમાન થયુ દુર્ઘટનાગ્રસ્ત ભારતીય વાયુસેનાના જણાવ્યા મુજબ, જામનગર એરફિલ્ડ પરથી ઉડાન…

Read More
Gujarat Elevated Corridor

Gujarat Elevated Corridor: ગુજરાતમાં 6-લેન એલિવેટેડ કોરિડોર, 50% કામ પૂર્ણ

Gujarat Elevated Corridor: ગુજરાત સરકાર રાજ્યમાં માર્ગ પરિવહન અને ઔદ્યોગિક કનેક્ટિવિટીને મજબૂત બનાવવા માટે વિવિધ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ સંદર્ભમાં, દહેજ પીસીપીઆઈઆર (PCPIR) કનેક્ટિવિટીને વધુ સરળ બનાવવા માટે 6-લેનનો એલિવેટેડ કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. સરકારના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટનું 50% કામ પૂર્ણ થઈ ગયું છે અને બાકીનું નિર્માણ 31 માર્ચ, 2026…

Read More
Medical Devices Excellence Center

Medical Devices Excellence Center: ગુજરાતમાં NIPER માં મેડિકલ ડિવાઇસીસ માટે શ્રેષ્ઠતા કેન્દ્ર સ્થાપિત થશે

Medical Devices Excellence Center: ગુજરાતમાં તબીબી ઉપકરણોના સંશોધન અને વિકાસ માટે મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (NIPER) ખાતે “સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન મેડિકલ ડિવાઇસીસ” ની સ્થાપના માટે ઓનલાઈન ઇલેક્ટ્રોનિક ટેન્ડર આમંત્રિત કરવામાં આવ્યા છે. આ કેન્દ્રના નિર્માણથી તબીબી ઉપકરણોના સંશોધન, વિકાસ અને નવીનતાને વેગ મળશે. પ્રોજેક્ટની વિશેષતાઓ પ્રોજેક્ટ…

Read More
Gujarat Health Workers Strike

Gujarat Health Workers Strike: ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ, સરકારનું અલ્ટીમેટમ

Gujarat Health Workers Strike: ગુજરાતમાં આરોગ્ય વિભાગના પંચાયતી સંવર્ગના કર્મચારીઓ છેલ્લા 15 દિવસથી પડતર માંગણીઓ માટે હડતાળ પર છે. જેના કારણે રાજ્યની આરોગ્ય સેવાઓ ગંભીર રીતે અસરગ્રસ્ત બની છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સખત વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે હડતાળ સરકારની મંજૂરી વિના છે અને હવે રાજ્યમાં…

Read More
Deesa Blast Case

Deesa Blast Case: ડીસા બ્લાસ્ટ મુદ્દો સંસદમાં ગુંજશે: ગેનીબેને અધ્યક્ષને લખ્યો પત્ર

Deesa Blast Case: ડીસાના ઢુંવા રોડ પર મંગળવારે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા 21 શ્રમિકોના દુખદ મોત થયા હતા. ગેરકાયદે ચાલતી આ ફેક્ટરીનો મુદ્દો માત્ર ગુજરાતમાં જ નહીં, પણ આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ગુજરાતમાંથી એક માત્ર કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે લોકસભાના અધ્યક્ષને પત્ર લખી, આ મુદ્દો સંસદમાં ઉઠાવવાની મંજૂરી માગી છે. સરકારની નિષ્ફળતાનો…

Read More
Gujarat Government

Gujarat Government: ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: રાજ્ય સરકારે તુવેર ખરીદી માટે લીધો મહત્વપૂર્ણ નિર્ણય

Gujarat Government: ગુજરાત સરકારે ફરી એકવાર ખેડૂતોની માંગણીને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય કર્યો છે. રાજ્યમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી ચાલુ છે, અને કોઈપણ ખેડૂત તેના લાભથી વંચિત ન રહી જાય તે માટે રાજ્ય સરકારે ખરીદીની મુદત વધારી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ, હવે તુવેરની ખરીદીની સમયમર્યાદા 30 એપ્રિલ 2025 સુધી લંબાવવામાં આવી છે….

Read More
Fake Aadhaar SCAM

Fake Aadhaar SCAM : સુરતમાં આધાર કાર્ડ કૌભાંડ, બોગસ દસ્તાવેજો બનાવતો શખ્સ ઝડપાયો

Fake Aadhaar SCAM :  ગુજરાતમાં ફરી એકવાર આધાર કાર્ડ બનાવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવી છે. સુરત શહેરમાં બોગસ દસ્તાવેજોના આધારે આધાર કાર્ડ બનાવવામાં આવી રહ્યા હોવાનું ખુલતાં પોલીસ હરકતમાં આવી ગઈ છે. ચોંકાવનારી વાત એ છે કે, આરોપી દ્વારા ધારાસભ્ય કુમાર કાનાણીના નકલી સહી-સિક્કાવાળા ભલામણ પત્રોનો ઉપયોગ કરાયો હતો. આ કૌભાંડમાં સંડોવાયેલા એક શખ્સને કાપોદ્રા…

Read More

ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થતા 11 મજૂરોના ઘટનાસ્થળે મોત, બચાવ કામગીરી પૂરજોશમાં

ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા બોઇલર વિસ્ફોટ થતાં 11 શ્રમિકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા તે ફાયરની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.   નોંધનીય છે કે ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા….

Read More
Asaram Bapu Ashram

Asaram Bapu Ashram : ઓલિમ્પિક તૈયારી વચ્ચે આસારામ બાપુના આશ્રમનું સ્થળાંતર શક્ય?

Asaram Bapu Ashram : ભારત 2036 ઓલિમ્પિકની આયોજન માટે તૈયારી કરી રહ્યું છે, જેમાં ગુજરાતના અમદાવાદ શહેરમાં વિશાળ સ્પોર્ટ્સ એન્ક્લેવ અને ઓલિમ્પિક વિલેજ વિકસાવવા માટે જમીન સંપાદન કરવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયામાં કેટલાક ધાર્મિક સંસ્થાઓ અને આશ્રમોને અન્યત્ર ખસેડવાની શક્યતા છે. ઓલિમ્પિક માટે વિશાળ પ્લાનિંગ ભારત પ્રથમવાર ઓલિમ્પિકની મેજબાની કરવા જઈ રહ્યું છે, અને…

Read More
Chotila Temple

Chotila Temple : ચોટીલા માતાજી મંદિરે આરતીના સમયમાં ફેરફાર: માઈભક્તોએ જાણવી જરૂરી માહિતી!

Chotila Temple : ચૈત્રી નવરાત્રીને ધ્યાનમાં રાખીને ગુજરાતના જાણીતા મંદિરોમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચોટીલા, અંબાજી અને પાવાગઢ ખાતે દર્શનાર્થે જનાર ભક્તોએ આ સમયસૂચિ ધ્યાનમાં રાખવી જરૂરી છે. ચોટીલા મંદિરમાં આરતીનો સમય બદલાયો ચોટીલા ડુંગર પર સ્થિત માતાજીના મંદિરમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન આરતીનો નવો સમય જાહેર કરવામાં આવ્યો છે. સવારનો દરવાજો…

Read More