Robofest at Science City :અમદાવાદની સાયન્સ સિટીમાં રોબોફેસ્ટ ગુજરાત 4.0નું ભવ્ય આયોજન, 21 થી 24 જાન્યુઆરી સુધી ચાલશે!

Robofest at Science City -ગુજરાતના અમદાવાદમાં આવેલી સાયન્સ સિટી (Science City Robofest) ખાતે 21 થી 24 જાન્યુઆરી દરમિયાન દેશની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા, રોબોફેસ્ટ ગુજરાત 4.0ની ગ્રાન્ડ ફિનાલે યોજાશે. જેમાં 100 રોબોટ મેકિંગ ટીમો તેમના પ્રોટોટાઇપ પ્રદર્શિત કરશે. તેમાં રોબોટિક્સ ક્ષેત્રે અવનવા અને અતિ આધુનિક ઇનોવેશન્સ, એક્ઝિબિશન, રોબોટિક ગેલેરી વોક થ્રુ અને ડેમોન્સ્ટ્રેશન જોવા રાજ્યભરની…

Read More

ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ થાય તેના માટે કરાઇ માંગ

Use of Gujarati language – ગુજરાત હાઇકોર્ટમાં રૂટીન ન્યાયિક પ્રક્રિયામાં અંગ્રેજી ભાષાની સાથે સાથે ગુજરાતી ભાષાને પણ અધિકૃત રીતે અમલી બનાવવા માટે ઘણા વર્ષોથી પ્રયાસો થઈ રહ્યા છે. આ દરમિયાન “મારો ન્યાય મારી ભાષામાં”ના મુદ્દે અમદાવાદના પ્રબુદ્ધ નાગરિકોની હાજરીમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં વિવિધ નિર્ણય લેવાયા. વિશ્વ માતૃભાષા દિવસે કાર્યક્રમો યોજવાની યોજના Use of…

Read More

Sarangpur Overbridge Forelane : અમદાવાદના સારંગપુર-કાલુપુર ઓવરબ્રિજ ફોરલેન બનાવાશે, રાજ્ય સરકાર ફાળવશે 220 કરોડ

Sarangpur Overbridge Forelane – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાલુપુર રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ કામગીરીના ભાગરૂપે 440 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની મંજૂરી આપી છે. આ આયોજનમાં કાલુપુર અને સારંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન બનાવવા સહિતના વિકાસકામો સામેલ છે. આ માટે રાજ્ય સરકારએ 50 ટકા શેર તરીકે 220 કરોડ રૂપિયાં ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. Sarangpur Overbridge Forelane – વડા…

Read More

જુહાપુરામાં અમવા સંસ્થાએ પાયોરિયા બિમારી પર જાગૃતિ શિબિરનું કર્યું સફળ આયોજન

જુહાપુરા-સરખેજ સ્થિત અમવા સંસ્થાએ દ્વારા તા.18/1/25 નાં રોજ અમવા આયોજિત ફૂડ ટ્રેનિંગ પ્રોગ્રામ અને જાગૃતિ શિબિર યોજાઇ ગઇ.પાયોરિયા બિમારી સંદર્ભે આ જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ડૉ શબાન ખાને (પિરિયોડોન્ટિસ્ટ અને ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ,અને કર્ણાવતી સ્કૂલ ઓફ ડેન્ટીસ્ટ્રીના આસિસ્ટન્ટ પ્રોફેસર ) પાયોરિયા બિમારી અંગે વિસ્તૃત માહિતી આપી હતી, તેમણે ‘ પાયોરિયા: લક્ષણો, જાગૃતી અને…

Read More

મહેમદાવાદના કેસરા ગામે બંધારણ ગૌરવ અભિયાન કાર્યક્રમ યોજાયો

ભારત સરકારે ભારતના બંધારણના સ્વીકારના 75 વર્ષની ઉજવણી કરવા માટે એક વર્ષ લાંબી ઐતિહાસિક ઉજવણી શરૂ કરવાની જાહેરાત કરી છે, જે એક સીમાચિહ્નરૂપ છે, જે આપણા લોકશાહીની નોંધપાત્ર સફર અને આપણા સ્થાપક સિદ્ધાંતો અને બંધારણીય મૂલ્યોના સ્થાયી વારસાને પ્રતિબિંબિત કરે છે, ભાજપે બંધારણ ગૌરવ અભિયાનની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે. મહેમદાવાદ તાલુકાના કેસરા…

Read More

કાઉન્સિલર ઇકબાલ શેખે RE D.P. સંદર્ભે કરી કમિશનરને લેખિત રજૂઆત, ચારતોડા ક્બ્રસ્તાન અંગે પણ કરી રજૂઆત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ અમદાવાદના વિકાસ અર્થે રોડ પહોળા કરવા માટે કામગીર  પૂરજોશમાં ચાલી રહી છે, હાલમાં AMC પૂર્વ વિસ્તારના ગોમતીપુરમાં  રોડ પહોળો કરવા માટે કઈક દુકાનો અને મકાનો તોડવાનું આયોજન કરી રહી છે,જેના લીધે પૂર્વ ઝોનના ગોમતીપુર વિસ્તારના હાથીખાઇ કાળીદાસ મિલ ચાર રસ્તાથી લઇને ચારતોડ ક્બ્રસ્તાન જાહેર માર્ગ પર આરઇ ડીપીના ભાગરૂપે કોર્પોરેશન…

Read More

મુસાફરો માટે મોટા સમાચાર, હવે આ ટ્રેનો પણ કાલુપુર સ્ટેશને નહીં આવે!

 Kalupur station – અમદાવાદ ખૂબ જ મોટું રેલવે જંકશન છે, અને કાલુપુર ખાતે અનેક ટ્રેનો આવન-જાવન કરે છે. જોકે, કાલુપુર રેલવે સ્ટેશનના પુનઃવિકાસના કારણે, મોટાભાગની ટ્રેનો હવે અહીં આવતી જતી નથી, અને પ્રવાસીઓને વૈકલ્પિક સ્ટેશનો પરથી અવરજવર કરવું પડી રહ્યું છે.આવી ઘણી ટ્રેનો છે, જે પંદર દિવસથી ચાંદોલોડિયા, મણિનગર અને વટવા સ્ટેશનો પરથી ચાલી રહી…

Read More

અમદાવાદમાં માતાની તૂટતી કબર બચાવવા યુવક પહોંચ્યો હોઇકોર્ટના શરણે, જાણો

mother’s grave : ગુજરાતના અમદાવાદમાંથી એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. ગોમતીપુરના ચારતોડા કબ્રસ્તાનના રહીશ મોહમ્મદ ઇરશાદ અંસારીએ તેની માતાની કબર બચાવવાની વિનંતી સાથે ગુજરાત હાઇ કોર્ટમાં અરજી દાખલ કરી છે.આ અરજદારે કોર્ટમાં જણાવ્યું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રોડ પહોળો કરવા માટે કઈક દુકાનો અને મકાનો તોડવાનું આયોજન કરી રહી છે, જેમાં તેની માતાની…

Read More

Uttarardha Mahotsav 2025: વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરમાં બે દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ યોજાશે, જાણો મહત્વ

Uttarardha Mahotsav 2025: ગુજરાતના મહેસાણામાં આવેલી વિશ્વ પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરમાં 18 અને 19 જાન્યુઆરીના રોજ ઉત્તરાર્ધ મહોત્સવ (Uttarardha Mahotsav 2025) નું આયોજન કરવામાં આવશે. દર વર્ષે પ્રાચીન નગરી મોઢેરામાં અદ્વિતિય સ્થાપત્ય કલા, અર્ચના અને શાસ્ત્રીય નૃત્યનો નગર ઉત્સવ ઉજવવામાં આવતો હતો. આ વર્ષે ઉત્તરાર્ધ મહોત્સવમાં નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે, જેમાં ઘણા શાસ્ત્રીય નૃત્ય ફોર્મ્સને…

Read More

Shaktipeeth Parikrama in Ambaji: અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમાની તૈયારી પુરજોશમાં, આ તારીખથી પ્રારંભ થશે

Shaktipeeth Parikrama in Ambaji – દર વર્ષે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ગબ્બર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ પરિક્રમામાં, શ્રી આરાસુરી અંબાજી માતા પરિક્રમા મહોત્સવ દરમિયાન વિવિધ મંડળો અને ભજન-સત્સંગ મંડળો દ્વારા 51 શક્તિપીઠો ખાતે ભજન અને સત્સંગનું…

Read More