હરિદ્વારના મનસા દેવી મંદિરમાં નાસભાગ થતા 6 શ્રદ્વાળુઓના મોત

મનસા દેવી મંદિર:  ઉત્તરાખંડના પવિત્ર તીર્થસ્થાન હરિદ્વારમાં આવેલા મનસા દેવી મંદિરમાં હરિયાળી તીજના અવસરે ભેગી થયેલી ભીડમાં નાસભાગ મચી જતાં 6 લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે. આ ઘટનામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે, જેમને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃત્યુઆંકમાં વધારો થવાની શક્યતા છે. ઘટનાની વિગતો મનસા…

Read More

રાજસ્થાનના ઝાલાવાડમાં શાળાની ઇમારત ધરાશાયી થતા 7 બાળકોના મોત

ઝાલાવાડમાં શાળાની ઇમારત ધરાશાયી:   રાજસ્થાનથી એક મોટા સમાચાર છે. શુક્રવારે (25 જુલાઈ) ઝાલાવાડમાં એક મોટી દુર્ઘટના બની. પીપલોડી સરકારી શાળાની ઇમારત ધરાશાયી થઈ. કાટમાળ નીચે દટાઈ જવાથી 7 બાળકોના દર્દનાક મોત થયા. 25 થી વધુ બાળકો ગંભીર રીતે ઘાયલ છે. આ અકસ્માતમાં અરાજકતા ફેલાઈ ગઈ. શિક્ષકો અને ગ્રામજનોએ બાળકોને બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ ગયા. ડૉક્ટરે…

Read More

રાહુલ ગાંધીએ SIR મામલે ચૂંટણી પંચ પર કર્યા આકરા પ્રહાર,કહ્યું ચૂંટણી પંચ નિષ્પક્ષ કામગીરી કરી રહી નથી

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ના મુદ્દા પર ચૂંટણી પંચના નિવેદનને બકવાસ ગણાવ્યું. ચોમાસુ સત્રના ચોથા દિવસે, ઇન્ડી ગઠબંધનના ઘણા ઘટકોએ SIR મુદ્દા પર સંસદ પરિસરમાં વિરોધ કર્યો. ઉપરાંત, બંને ગૃહોની કાર્યવાહીમાં ગતિરોધ ચાલુ રહ્યો. રાહુલ ગાંધીએ શું કહ્યું? સમાચાર એજન્સી ANI સાથેની…

Read More

બિહારમાં SIR મુદ્દે વિવાદ વકર્યો, તેજસ્વીએ કહ્યું: ચૂંટણી બહિષ્કારનો વિકલ્પ છે ખુલ્લો!

બિહારમાં SIR મુદ્દે વિવાદ વકર્યો:  બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) વિવાદ દિન-પ્રતિદિન વધુ વકરી રહ્યો છે. આ sir સામે વિપક્ષે ચૂંટણી પક્ષ સામે મોરચો ખોલ્યો છે, બિહારના મહાગઠબંધને ચૂંટણી પંચ નિષ્પક્ષ ઘોરણે કામ નથી કરી રહી તેવા ગંભીર આરોપ લગાવ્યા છે, અને બિહારમાં ચૂંટણી બહિષ્કાર કરવાની વાતને રદિયો આપ્યો છે. રાષ્ટ્રીય જનતા દળના (RJD )…

Read More

દિલ્હી એરપોર્ટ પર દુર્ઘટના, લેન્ડિંગ બાદ એર ઇન્ડિયા વિમાનમાં આગ લાગી

દિલ્હી એરપોર્ટ પર દુર્ઘટના:   દિલ્હી એરપોર્ટ પર આજે એક મોટી દુર્ઘટના જોવા મળી છે. જ્યાં, હોંગકોંગથી દિલ્હી એરપોર્ટ પર ઉતરાણ કરનાર એર ઇન્ડિયાના વિમાનમાં આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ આગ વિમાનના સહાયક પાવર યુનિટમાં લાગી હતી. રાહતની વાત એ છે કે તમામ મુસાફરોને સમયસર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ક્રૂ…

Read More

AdFalciVax: ભારતે મેલેરિયા સામે લડવા માટે પ્રથમ સ્વદેશી રસી બનાવી

AdFalciVax: ભારતે મેલેરિયા સામે લડવા માટે પ્રથમ સ્વદેશી રસી બનાવી ભારતે મેલેરિયા નિવારણમાં એક મોટી સફળતા મેળવી છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ દેશની પ્રથમ સ્વદેશી મેલેરિયા રસી વિકસાવી છે, જેનું નામ AdFalciVax છે. આ રસી ફક્ત માનવીઓને ચેપથી બચાવશે નહીં, પરંતુ મેલેરિયાના ફેલાવાને પણ ઘટાડશે. ભારતની આ નવી રસી મેલેરિયા નાબૂદ કરવા…

Read More

હિમાચલમાં બે સગા ભાઇઓએ એક જ કન્યા સાથે કર્યા લગ્ન, જાણો શું છે બહુપત્નીત્વની પ્રથા?

Polyandry: હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં એક અનોખા લગ્ન પ્રકાશમાં આવ્યા છે. અહીં કુન્હટ ગામમાં, થિંડો પરિવારના બે સગા ભાઈઓએ 12 થી 14 જુલાઈની વચ્ચે એક જ છોકરી સાથે લગ્ન કર્યા. આ લગ્ન બહુપતિત્વ પ્રણાલી હેઠળ થયા હતા. જે આ પ્રદેશની સામાજિક અને સાંસ્કૃતિક ઓળખ બની ગઈ છે. આ લગ્નમાં ખાસ વાત એ છે કે બંને…

Read More

INDIA alliance: ચોમાસુ સત્ર પહેલા INDIA ગઠબંધનની વર્ચ્યુઅલ બેઠક, આ મુદ્દા પર સરકારને ઘેરશે!

INDIA alliance:  સંસદનું ચોમાસુ સત્ર (moonsoon session) 21 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્ર પહેલા, ઇન્ડિયા ગઠબંધન ( INDIA alliance) દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં, ચોમાસુ સત્રમાં ઉઠાવવામાં આવનારા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક વર્ચ્યુઅલ રીતે યોજાઈ હતી, જેમાં 24 વિપક્ષી પક્ષોએ ભાગ લીધો હતો. આ…

Read More

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારના કાફલાના વાહનને અકસ્માત, 5 ઘાયલ

કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર ના કાફલામાં સામેલ એક વાહનને માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માત માંડ્યા જિલ્લામાં એક્સપ્રેસ વે પર થયો હતો, જેમાં પાંચ સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા. રાહતની વાત એ છે કે ડીકે શિવકુમાર સંપૂર્ણપણે સુરક્ષિત છે. અકસ્માતમાં ઘાયલ થયેલા સુરક્ષા કર્મચારીઓમાં નાગરાજુ, મહેશ અને કાર્તિક સહિત પાંચ લોકોનો સમાવેશ થાય છે,…

Read More

એર ઇન્ડિયા ક્રેશ અંગે ખોટા સમાચાર ફેલાવવા બદલ પાઇલટ્સે વિદેશી મીડિયાને મોકલી નોટિસ

એર ઇન્ડિયા ક્રેશ : ભારતીય પાઇલટ્સના સંગઠન, ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સ (FIP) એ વોલ સ્ટ્રીટ જર્નલ અને રોઇટર્સ સામે કાનૂની નોટિસ મોકલીને હોબાળો મચાવ્યો છે. FIP કહે છે કે આ વિદેશી મીડિયા હાઉસે એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 ના અકસ્માત અંગે પાયાવિહોણા અને અપમાનજનક સમાચાર પ્રકાશિત કર્યા હતા. પાઇલટ્સે આ અહેવાલોને તાત્કાલિક પાછા ખેંચવા અને માફી…

Read More