GST

GSTમાં મોટી રાહત, હવે માત્ર 5 અને 18 ટકાના બે જ સ્લેબ,જાણો શું સસ્તું થશે…..

બુધવારે નવી દિલ્હીમાં GST કાઉન્સિલની 56મી બેઠક શરૂ થઈ. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં થયેલી આ બેઠકમાં ઘણા પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી. નાણામંત્રીએ સ્પષ્ટતા કરી કે હવે ફક્ત બે GST સ્લેબ રહેશે, જે 5% અને 18% હશે. આનો અર્થ એ થયો કે હવે 12 અને 28% ના GST સ્લેબ નાબૂદ કરવામાં આવ્યા છે અને તેમાં સમાવિષ્ટ…

Read More
Jagdeep Dhankhar

Jagdeep Dhankhar એ રાજીનામાના 40 દિવસ બાદ ખાલી કર્યો બંગલો, હવે ચૌટાલા ફાર્મહાઉસ નવું નિવાસસ્થાન

Jagdeep Dhankhar:  ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યાના 42 દિવસ પછી સોમવારે (1 સપ્ટેમ્બર) ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પોતાનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરી દીધું. હવે તેઓ દક્ષિણ દિલ્હીના છતરપુર વિસ્તારમાં સ્થિત ભારતીય રાષ્ટ્રીય લોક દળ (INLD) નેતા અભય ચૌટાલાના ફાર્મહાઉસમાં રહેશે. વિપક્ષ તેમના પર વિવિધ આરોપો લગાવી રહ્યું હતું. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ Jagdeep Dhankhar  ચૌટાલા પરિવારના ફાર્મહાઉસમાં…

Read More
8th Pay Commission:

8th પગાર પંચને લઇને મોટા સમાચાર, આ ભથ્થા થઇ શકે છે નાબૂદ!

8th Pay Commission: સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર! 8મા પગાર પંચને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે, જે પગાર અને સુવિધાઓમાં મોટા ફેરફારો લાવી શકે છે. નિષ્ણાતોના મતે, આ પગાર પંચ કર્મચારીઓના ભવિષ્યને વધુ સુરક્ષિત અને સમૃદ્ધ બનાવશે. 7મા પગાર પંચની જેમ, આ વખતે પણ કેટલાક નાના ભથ્થાં, જેમ કે મુસાફરી ભથ્થું, ખાસ ફરજ ભથ્થું…

Read More
KSRTC bus accident

મેંગલુરુમાં KSRTC bus accident: એક જ પરિવારના પાંચનાં મોત, સાત ગંભીર રીતે ઘાયલ

KSRTC bus accident:  કર્ણાટકના મેંગલુરુ શહેરમાં 28 ઓગસ્ટના રોજ એક ભયાનક બસ અકસ્માત સર્જાયો, જેમાં એક જ પરિવારના પાંચ સભ્યોનાં કરુણ મોત થયાં અને સાત લોકો ગંભીર રીતે ઘાયલ થયા. કાસરગોડથી મેંગલુરુ જઈ રહેલી કર્ણાટક સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (KSRTC)ની બસની બ્રેક ફેલ થતાં તે બસ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ. 6…

Read More
Indigo Flight

સુરત-દુબઈ Indigo Flight નું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ

સુરતથી દુબઈ જઈ રહેલી Indigo Flight (6E-1507)માં ટેકનિકલ ખામી સર્જાતાં અમદાવાદ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. ફ્લાઈટે સુરત એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ એક એન્જિનમાં ખરાબી આવી, જેના કારણે પાયલટે તાત્કાલિક અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાનને સુરક્ષિત ઉતાર્યું. આ ઘટનામાં 150થી વધુ મુસાફરો હતા, જેમનામાં ગભરાટ ફેલાયો, પરંતુ પાયલટની સતર્કતાએ સંભવિત અકસ્માત…

Read More
Bihar Assembly Elections

Bihar Assembly Elections: બિહારમાં JDU મહત્તમ બેઠકો પર ચૂંટણી લડશે, NDA પક્ષોમાં સર્વસંમતિ

Bihar Assembly Elections:  બિહાર વિધાનસભા ચૂંટણી 2025ને લગતી મોટી અપડેટ સામે આવી છે. NDA ગઠબંધનમાં સીટ શેરિંગ ફોર્મ્યુલા લગભગ નક્કી થઈ ગયું છે. સત્તાવાર જાહેરાત હજુ બાકી છે, પરંતુ સૂત્રો અનુસાર, મુખ્યમંત્રી નીતિશ કુમારની દિલ્હી મુલાકાત દરમિયાન આ અંગે અંતિમ સહમતિ થઈ છે. Bihar Assembly Election: બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકોમાંથી JDU અને BJP મળીને…

Read More

NCERT ના અભ્યાસક્રમમાં ઓપરેશન સિંદૂર,ધોરણ 3થી 12માં ભણાવાશે જવાનોની વીરગાથા!

NCERT એ ઓપરેશન સિંદૂર પર એક ખાસ મોડ્યુલ બહાર પાડ્યું છે. આ રીતે, હવે તેને NCERT ના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યું છે. તે ધોરણ ત્રણ થી 12 સુધીના પુસ્તકોમાં શીખવવામાં આવશે. આ મોડ્યુલમાં કહેવામાં આવ્યું છે કે ઓપરેશન સિંદૂર ફક્ત લશ્કરી કાર્યવાહી નહોતી. પરંતુ, તે શાંતિ લાવવા માટે લેવામાં આવેલું એક પગલું પણ હતું. આ…

Read More

બિહારના SIR પ્રક્રિયા હેઠળ રદ કરેલા 65 લાખ મતદારોની યાદી ચૂંટણી પંચે જાહેર કરી

ચૂંટણી પંચે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી જેમના નામ કાઢી નાખવામાં આવ્યા છે તેવા 65 લાખ મતદારોની યાદી જાહેર કરી છે. આ યાદી હવે જાહેર જનતા માટે કમિશનની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. 14 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચે આ યાદી પ્રકાશિત કરી છે. બિહારમાં SIR પછી પ્રકાશિત ડ્રાફ્ટ યાદીમાંથી…

Read More

FASTag annual pass એ પહેલા જ દિવસે ધૂમ મચાવી,1.4 લાખથી વધુ લોકો કરાવ્યા એક્ટિવ

FASTag annual pass: નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) એ સ્વતંત્રતા દિવસ પર FASTag વાર્ષિક પાસ લોન્ચ કર્યો અને પહેલા જ દિવસે તેની જબરદસ્ત અસર જોવા મળી. લોન્ચના પહેલા જ દિવસે, 1.40 લાખથી વધુ વપરાશકર્તાઓએ પાસ ખરીદ્યો અને સક્રિય કર્યો.  દેશભરના 1,150 ટોલ પ્લાઝા પર 1.39 લાખથી વધુ વ્યવહારો નોંધાયા. ચાલો તેની વિગતો વિગતવાર જાણીએ….

Read More
EC press conference:

EC press conference: રાહુલ ગાંધી 7 દિવસમાં એફિડેવિટ આપે નહીંતર દેશની માફી માંગે,ECએ કર્યા આકરા પ્રહાર

EC press conference: મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર નિશાન સાધતા એક મોટું નિવેદન આપ્યું છે. રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમણે કહ્યું કે ચૂંટણી પંચ અને મતદાર યાદી અંગે તેમણે જે આરોપો લગાવ્યા છે તે પાયાવિહોણા અને ખોટા છે. જો તેમની પાસે પોતાના દાવાના પુરાવા હોય તો તેમણે 7…

Read More