અમદાવાદ: વિદેશ જવાની ઘેલછામાં ગોમતીપુરનો પરિવાર દુબઈમાં બંધક, એજન્ટે લંડન મોકલવાના બહાને અપહરણ કરી ખંડણી માંગી

Ahmedabad Family Hostage Dubai :શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતા એક મધ્યમવર્ગીય પરિવાર માટે વિદેશ જવાનું સપનું આશીર્વાદને બદલે અભિશાપ સાબિત થયું છે. ગોમતીપુરના તિલક મેદાન પાસે આવેલી પરિવાર સોસાયટીમાં રહેતા એક જ પરિવારના 4 સભ્યોને લંડન મોકલવાની લાલચ આપી દુબઈમાં બંધક બનાવવામાં આવ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. હાલ આ પરિવારના ચારેય સભ્યો કિડનેપર્સના કબજામાં…

Read More
Owaisi Ahmedabad Rally :

ઓવૈસીએ UCC, બુલડોઝર અને સ્લોટર હાઉસ મુદ્દે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

Owaisi Ahmedabad Rally : આગામી સ્થાનિક ચૂંટણીઓ પહેલા ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) એ અમદાવાદમાં પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું છે. શનિવારે અમદાવાદના ખાનપુર સ્થિત જે.પી. ચોક ખાતે, કે જે ભાજપ કાર્યાલયની બરાબર સામે આવેલો છે, ત્યાં AIMIM ના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીની એક જંગી જાહેર સભા યોજાઈ હતી. આ સભામાં ઓવૈસીને સાંભળવા માટે મોટી સંખ્યામાં…

Read More
Yellow Alert Heatwave :

ગુજરાતમાં ગરમીનો પારો આસમાને, હવામાન વિભાગ દ્વારા ‘યલો એલર્ટ’ જાહેર, જાણો AMC ની એડવાઈઝરી

Yellow Alert Heatwave : ગુજરાતમાં ઉનાળાએ પોતાનો આકરો મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીના પ્રમાણમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદ માટે હવામાન વિભાગે તારીખ ૨૩ એપ્રિલ ૨૦૨૬ થી ૨૯ એપ્રિલ ૨૦૨૬ સુધી ‘યલો એલર્ટ’ (Yellow Alert) જાહેર કર્યું છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન…

Read More
Asaduddin Owaisi Ahmedabad

આજે AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી અમદાવાદના મિરઝાપુરમાં જાહેરસભા ગજવશે

Asaduddin Owaisi Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) આગામી ચૂંટણીઓને લઈને શહેરમાં રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચી ગયો છે. તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. સત્તાની આ સેમિફાઇનલ સમાન ચૂંટણીના ધમધમાટ વચ્ચે હવે ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પણ પૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરી ચૂકી છે. સ્થાનિક ચૂંટણીના આ ગરમાવા વચ્ચે આજે…

Read More

ગોમતીપુરની પ્રજાનો એક જ ભરોસો: મુશ્કેલી ગમે તે હોય, ઇકબાલ શેખ આપણા પડખે જ હોય!

Iqbal Sheikh : અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં એક નામ એવું છે, જે કોઈ રાજકીય પરિચયનું મોહતાજ નથી. એ નામ છે ઇકબાલ શેખ. ગોમતીપુરની ગલીઓમાં તેમને માત્ર એક કોર્પોરેટર કરતાં વધુ એક ‘પરિવારના સભ્ય’ અને વિસ્તારના સાચા હમદર્દ તરીકે ઓળખવામાં આવે છે. પદ ગમે તે હોય, પણ ગોમતીપુરની જનતા માટે ઇકબાલ શેખ એટલે અડધી રાતના સાદનો સથવારો…

Read More
ચાંદખેડા ઢોસાકાંડ

ચાંદખેડા ઢોસાકાંડ: બે માસૂમ બાળકીઓના મોતના કેસમાં FSL રિપોર્ટનો ઈન્તજાર, માતા-પિતાનો થશે લાઇ ડિટેક્ટર ટેસ્ટ

ચાંદખેડા ઢોસાકાંડ:  અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બહારથી ખીરું લાવીને ઢોસા ખાધા બાદ બે માસૂમ બાળકીઓના કરુણ મોત અને માતા-પિતાની તબિયત લથડવાના મામલે પોલીસ તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. ઘટનાના આઠ દિવસ બાદ પણ પોલીસ કોઈ નક્કર પુરાવા કે નિષ્કર્ષ સુધી પહોંચી શકી નથી, પરંતુ હવે આ સસ્પેન્સભર્યા કેસમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. ચાંદખેડા ઢોસાકાંડ:  નિવેદનોમાં…

Read More
ભદ્ર પાથરણાવાળા કેસ

સુપ્રીમ કોર્ટે ભદ્ર પાથરણાવાળા કેસમાં કાયદેસરના ફેરિયાઓને આપી મોટી રાહત!

ભદ્ર પાથરણાવાળા કેસ : અમદાવાદના ઐતિહાસિક ભદ્ર પરિસરમાં પાથરણાવાળાઓના મુદ્દે નવો વળાંક આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે પાથરણાવાળાઓની તરફેણમાં આપેલા ચુકાદા સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કાયદેસરના ફેરિયાઓ માટે હાલ પૂરતી સ્થિતિ યથાવત્ એટલે કે ‘સ્ટેટસ ક્વો’ જાળવી રાખવાનો આદેશ કર્યો છે. ભદ્ર…

Read More