જુહાપુરામાં સૌપ્રથમવાર અતિઆધુનિક અમવા વેલનેસ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

જુહાપુરામાંl સૌપ્રથમવાર ખૂબ જ આધુનિક ટેકનોલોજીથી સજજ્ “અમવા વેલનેસ સેન્ટર” ની શરૂઆત તારીખ 12-4-2025 શનિવારના રોજ થયેલ છે.ઉદ્ઘાટક સુ શ્રી સુઝાન ખંભાતાએ રૂઝાનબેન ખંભાતા (વજ્ર ફાઉન્ડેશનના પ્રણેતા, મોટીવેશનલ સ્પીકર, બિઝનેસ વુમન) અમવા વેલનેસ સેન્ટર નું ઉદ્ઘાટન કરતાં મહિલાઓ ને તેનો પુરેપુરો લાભ લઈ માનસિક અને શારિરીક રીતે સશક્ત બનવા આહ્વાન કર્યુ હતું અને ડો.મહેરૂન્નિસા,ડો.નાજનીન અને…

Read More

અમવા સંસ્થા દ્વારા મહિલાઓને આત્મનિર્ભર કરવા માટે સિલાઇ મશીન આપવામાં આવ્યા!

અમદાવાદ મુસ્લિમ વિમેન એસોસિએશન ( અમવા) સંસ્થા મહિલાઓ અને સમાજ માટે સરસ કામગીરી કરી રહી છે. જુહાપુરામાં આવેલ અમવા સંસ્થા સમાજ પ્રત્યે ઉત્તરદાયિત્વ બાખૂબી નિભાવી રહી છે. અમવા આયોજિત મહિલા સશક્તીકરણ અભિયાન અંતર્ગત મહિલાઓને આત્મનિર્ભર કરવા માટે ફ્રીમાં સિલાઇ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું, આજ તા.20/3/25 નાં રોજ મહિલા સશક્તિકરણ અભિયાન અંતર્ગત અમવા દ્વારા 14…

Read More

અમવા સંસ્થા દ્વારા મહિલા સશક્તીકરણ અભિયાન અંતર્ગત 33 મહિલાઓને રોકડ સહાય અપાઇ

અમદાવાદ મુસ્લિમ વિમેન એસોસિએશન ( અમવા) સંસ્થા મહિલાઓ અને સમાજ માટે સરસ કામગીરી કરી રહી છે. જુહાપુરામાં આવેલ અમવા સંસ્થા સમાજ પ્રત્યે ઉત્તરદાયિત્વ બાખૂબી નિભાવી રહી છે. અમવા આયોજિત મહિલા સશક્તીકરણ અભિયાન અંતર્ગત યોજાયેલ  કાર્યક્રમ માં 33 બહેનોને નાના નાના ધંધાઓ માટે દરેક ને રૂ.7000 ની સહાય અપાઈ હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન ડોક્ટર એ.એન.દેસાઈ એ બહેનોના…

Read More

જુહાપુરામાં અમવા સંસ્થા અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો,અનેક લોકોએ સેવાનો લીધો લાભ!

અમવા સંસ્થા સતત મહિલાના વિકાસ અને સમાજને શિક્ષિત કરવાનું ભગીરથ કાર્ય કરી રહી છે.અમવા સંસ્થા મહિલાના સશક્તિકરણ સહિત સમાજના હિતમાં અનેક કાર્યક્રમ કરીને સમાજસેવા કરવાનો ઉત્તરદાયિત્વ બાખૂબી નિભાવી રહી છે. તા.26/2/2025નાં રોજ અમદાવાદ મુસ્લિમ વિમેન્સ એસોસિએશન-અમવા અને સંકલીતનગર અર્બન હેલ્થ સેન્ટર તરફ થી ફ્રી મેડિકલ કેમ્પ અમવા ,જુહાપુરામુકામે યોજાયો હતો જેમાં બાળકોની તપાસ ,આંખની તપાસ,જનરલ…

Read More

અમવા સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને જરૂરિયાતમંદ મહિલાઓને સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો

તા.15/2/25 નાં રોજ કમ્પ્યુટર નાં વિવિધ કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ લગભગ 45 વિદ્યાર્થીઓ ને હાજર રહેલ મહાનુભાવોને હસ્તે સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્ય હતાં.ઉપરાંત 26 જરૂરિયાતમંદ મહિલા સાહસિકોને નાના ધંધાઓ માટે દરેકને રૂ.7000 લેખે રૂ.182000ની સહાય અપાઈ હતી. કાર્યક્રમ નાં પ્રમુખ સ્થાને થી બોલતા જનાબ વકાર અહેમદભાઈ સિદ્દીકી સાહેબે સૌને પોતે જે ફિરકામાં માનતા હોય, જે…

Read More

અમવા સંસ્થા દ્વારા મહિલા સશક્તિકરણ અભિયાન અંતર્ગત જાગૃતિ શિબિર યોજાઇ

અમવા અને મહેર ક્રેડિટ સોસાયટી દ્વારા તારીખ 7/2/25 નાં રોજ મહિલા સશક્તિકરણ અભિયાન અંતર્ગત જુહાપુરા મુકામે જાગૃતિ શિબિર યોજાઇ હતી.કાર્યક્રમ ની શરૂઆત ઝાકેરાબેન કાદરીએ કુરાનની તિલાવતથી કરી હતી. આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને સિરાજુદ્દીન સૈયદ હતા, તેમણે તેમના પ્રમુખ વકતવ્યમાં કહ્યું કે મહિલાઓએ સ્વાસ્થની સંભાળ રાખવી અને પૂરક રોજી મેળવીને વિકાસ કરવો જોઇએ. નોંધનીય છે કે અમવા…

Read More

અમવા સંસ્થા દ્બારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમનું કરાયું સફળ આયોજન!

અમવા સંસ્થા સતત મહિલાના વિકાસ અને સમાજને શિક્ષિત કરવાનું અભિગમ કાર્ય કરી રહી છે.અમવા સંસ્થા મહિલાના સશક્તિકરણના કાર્યક્રમ અંતર્ગત નાના-મોટું બિઝનેશ કરતી મહિલાઓને પ્રોત્સાહક સહાય આપવનો આયોજન કર્યું છેતા.27/1/25 નાં રોજ અમવા દ્બારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમમાં રૂ.433800/ વગર વ્યાજ ની લોનનું વિતરણ અને રૂ.47800/ની પ્રોત્સાહક સહાય આપવામાં આવી હતી. મુખ્ય મહેમાન જનાબ મુનાફ પઠાણે (સ્થાપક,…

Read More

અમવા સંસ્થા દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમમાં મહિલાઓને પ્રોત્સાહક સહાય આપવામાં આવી

અમવા સંસ્થા સતત મહિલાના વિકાસ અને સમાજને શિક્ષિત કરવાનું અભિગમ કાર્ય કરી રહી છે.અમવા સંસ્થા મહિલાના સશક્તિકરણના કાર્યક્રમ અંતર્ગત નાના-મોટું બિઝનેશ કરતી મહિલાઓને પ્રોત્સાહક સહાય આપવનો આયોજન કર્યું છે.આ પ્રોત્સાહક આયોજન ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે.  તા.23/1/25 નાં રોજ જુહાપુરા સ્થિત અમવા સંસ્થા દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમનું પ્રથમ ભાગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં અમવા…

Read More

જુહાપુરામાં અમવા સંસ્થાએ પાયોરિયા બિમારી પર જાગૃતિ શિબિરનું કર્યું સફળ આયોજન

જુહાપુરા-સરખેજ સ્થિત અમવા સંસ્થાએ દ્વારા તા.18/1/25 નાં રોજ અમવા આયોજિત ફૂડ ટ્રેનિંગ પ્રોગ્રામ અને જાગૃતિ શિબિર યોજાઇ ગઇ.પાયોરિયા બિમારી સંદર્ભે આ જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ડૉ શબાન ખાને (પિરિયોડોન્ટિસ્ટ અને ઇમ્પ્લાન્ટોલોજિસ્ટ,અને કર્ણાવતી સ્કૂલ ઓફ ડેન્ટીસ્ટ્રીના આસિસ્ટન્ટ પ્રોફેસર ) પાયોરિયા બિમારી અંગે વિસ્તૃત માહિતી આપી હતી, તેમણે ‘ પાયોરિયા: લક્ષણો, જાગૃતી અને…

Read More

જુહાપુરામાં અમવા સંસ્થાનો શિષ્યવૃત્તિ વિતરણનો સમાપન કાર્યક્રમ યોજાયો

અમદાવાદ મુસ્લિમ વિમેન એસોસિએશન  (અમવા) દ્વારા  શિષ્યવૃત્તિ વિતરણનું સમાપન કાર્યક્રમ આજ રોજ શનિવારે બપોરે 3 કલાકે  જુહાપુરામાં યોજાઇ ગયો. ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા ફાતિમા શેખ સન્માનમાં અમવા સંસ્થાએ શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કર્યું હતું જેમાં ધોરણ 1થી કોલેજ સુધીના વિધાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી, આ શિષ્યવત્તિ ત્રણ ભાગમાં વહેચવામાં આવી હતી. આ શિષ્યવૃત્તિનો કાર્યક્રમ…

Read More