પદ્મ પુરસ્કાર 2026: ગુજરાતના અરવિંદ વૈદ્ય સહિત 5 મહાનુભાવોને પદ્મશ્રી

Padma Shri Awards 2026: દેશના પાટનગર નવી દિલ્હીમાં આવેલા રાષ્ટ્રપતિ ભવન [Rashtrapati Bhavan] ખાતે આયોજિત પ્રથમ સર્વોચ્ચ નાગરિક સન્માન સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના [President Droupadi Murmu] હસ્તે પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. આ ગૌરવશાળી અને ભવ્ય સમારોહમાં દેશના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની સાથે ગુજરાતના [Gujarat] 5 વિશિષ્ટ રત્નોને પણ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનો પૈકીના…

Read More