Ram Mandir Donation Row

રામ મંદિર દાન વિવાદ: SIT ના રિપોર્ટ બાદ રામ જન્મભૂમિ ટ્રસ્ટમાં મોટા ફેરફારની તૈયારી, થઈ શકે છે CEO ની નિમણૂક!

Ram Mandir Donation Row : અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં દાન અને ચઢાવાને લઈને સર્જાયેલા વિવાદ બાદ હવે ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’ માં મોટા ફેરફારોની તૈયારીઓ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર આવનારા દિવસોમાં ટ્રસ્ટમાંથી કેટલાક લોકોને હટાવી શકે છે અને વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવા માટે મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) ની નિમણૂક પણ…

Read More