સોમનાથ મંદિરમાં ઇકો-ફ્રેન્ડલી પેકિંગમાં મળશે પ્રસાદ, પ્લાસ્ટિક મુક્ત પહેલ
Somnath Temple Eco Friendly દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે, અને શ્રાવણ મહિનો તથા તહેવારો દરમિયાન ભક્તોની વિશેષ ભીડ જોવા મળે છે. આ દરમિયાન સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પર્યાવરણના રક્ષણ માટે એક મોટો અને પ્રશંસનીય નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સોમનાથ મંદિરનો પ્રસાદ પ્લાસ્ટિકના પેકિંગમાં નહીં…

