તિરુપતિ બાલાજી પ્રસાદ ઘી કૌભાંડમાં EDનો મોટો ખુલાસો, પામ ઓઈલ અને કેમિકલ્સ મિશ્રિત ઘી સપ્લાય કરનારની ધરપકડ
Tirupati Laddu Prasadam Ghee Scam વિશ્વપ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરના પવિત્ર લાડુ પ્રસાદ માટે મોકલવામાં આવતા ઘીના કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. શુદ્ધ ગાયના ઘીના નામે તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમ (TTD) ને પામ ઓઈલ, પામ કર્નેલ ઓઈલ અને ખતરનાક કેમિકલ્સ મિશ્રિત કરીને તૈયાર કરાયેલું ભેળસેળયુક્ત ઘી સપ્લાય કરવામાં આવતું હતું. આ…

